શોધખોળ કરો

કર્ણાટકના પૂર્વ DGP ઓમ પ્રકાશનું મર્ડર, લોહીથી લથપથ લાશ મળી,મચી ગયો હડકંપ   

કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક ઓમ પ્રકાશ રવિવાર (20 એપ્રિલ, 2025) ના રોજ બેંગલુરુમાં HSR લેઆઉટ ખાતેના તેમના નિવાસસ્થાને રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Karnataka Ex DGP Death: કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક ઓમ પ્રકાશ રવિવાર (20 એપ્રિલ, 2025) ના રોજ બેંગલુરુમાં HSR લેઆઉટ ખાતેના તેમના નિવાસસ્થાને રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આ માહિતી આપી હતી.

પોલીસે જણાવ્યું હતું કે તેમના શરીર પર ઈજાના નિશાનો મળી આવ્યા છે, જેનાથી તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે અને તેના એક સંબંધી પર હત્યાની આશંકા છે. માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને આ કેસમાં પરિવારના નજીકના સભ્યની સંડોવણી હોવાની આશંકા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

1981 બેચના 68 વર્ષીય IPS અધિકારી બિહારના ચંપારણના વતની હતા અને તેમણે M.Sc. ભૂસ્તરશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી.  તેમને 1 માર્ચ 2015ના રોજ પોલીસ મહાનિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.  અગાઉ તેઓ ફાયર અને ઈમરજન્સી સેવાઓ તેમજ હોમગાર્ડઝનું પણ નેતૃત્વ કરી ચૂક્યા છે.

પોલીસે તેમની પત્ની અને પુત્રીની પૂછપરછ કરી હતી

પોલીસે ઓમપ્રકાશની પત્ની અને પુત્રીની મોત અંગે પૂછપરછ શરૂ કરી છે. પીટીઆઈના અહેવાલ મુજબ, નિવૃત્ત ડીજીપીએ અગાઉ કેટલાક નજીકના સહયોગીઓ તરફથી તેમના જીવને જોખમ હોવાની ચિંતા વ્યક્ત કરી હતી.

મિલકતના કારણે હત્યા થઈ ?

અંગ્રેજી વેબસાઈટ ઈન્ડિયા ટીવીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે પૂર્વ પોલીસ અધિકારી ઓમ પ્રકાશ પોતાની આખી પ્રોપર્ટી પોતાના પુત્રને ટ્રાન્સફર કરવા ઈચ્છતા હતા. કથિત રીતે તેની પત્નીને આ નિર્ણય પસંદ ન આવ્યો. આ સમયે, પત્ની મુખ્ય શંકાસ્પદ છે. તેની પત્નીએ સૌથી પહેલા પોલીસને તેમના મોતની જાણ કરી હતી પરંતુ જ્યારે પોલીસ આવી તો તેણે દરવાજો ખોલવાની ના પાડી દીધી, જેના પછી શંકા વધુ વધી છે. 

પોલીસે જણાવ્યું હતું કે કર્ણાટકના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ઓમ પ્રકાશના શરીર પર ઈજાના નિશાન હતા, જેના કારણે તેમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને આ કેસમાં પરિવારના નજીકના સભ્યની સંડોવણી હોવાની આશંકા છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો

વિડિઓઝ

Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
Donald Trump: 48 કલાકમાં હોર્મુઝ નહીં ખૂલે તો...: હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પની ઈરાનને મોટી ધમકી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
PM મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા સરકારના વડા બન્યા, સિક્કિમના પૂર્વ CM નો રેકોર્ડ તોડ્યો
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપ્યું અલ્ટીમેટમ, 48 કલાકમાં નહિ ખોલ્યું હોર્મૂઝ સ્ટ્રેટ તો પાવર પ્લાન્ટ્સ પર કરીશું હુમલો
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
The impact of war: ઇઝરાયલ ઇરાનના યુદ્ધની અસર, રાજ્યના આ મંદિરમાં ભોજન-પ્રસાદ સેવા કરાઇ બંધ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
New Labour Code: 1 એપ્રિલથી તમારી સેલરી સ્લિપમાં જોવા મળશે મોટો ફેરફાર, લાગું થશે નવો નિયમ
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
1 એપ્રિલથી હવાઈ મુસાફરી મોંઘી થશે? ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ એક મોટો સંકેત આપ્યો
Embed widget