શોધખોળ કરો

Mid Day Meal: આ રાજ્ય સ્કૂલોમાં મધ્યાહન ભોજનમાં આપશે ઈંડા, જાણો વિગત

વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદથી સરકારને આ નિર્ણયનો અમલ કરવાની સત્તા મળી છે. સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે ઈંડાનો ખર્ચ સરકાર ઉઠાવશે.

Mid Day Meal: કેટલાક ધાર્મિક જૂથો અને સમુદાયોના વિરોધ છતાં કર્ણાટકમાં મધ્યાહન ભોજનમાં ઇંડાનો સમાવેશ કરી શકાય છે. ભાજપ સરકાર આગામી શૈક્ષણિક સત્રમાં આની શરૂઆત કરી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ભાજપ સરકાર એક પ્રાયોગિક પહેલ પર કામ કરી રહી છે, જેના હેઠળ બાળકોમાં કુપોષણનો સામનો કરવા માટે ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 ની વચ્ચે ઉત્તર કર્ણાટકના સાત "પછાત જિલ્લાઓ" માં ઇંડા પીરસવામાં આવ્યા હતા. તાજેતરની દરખાસ્ત મુજબ જે લોકો ઈંડા નથી ખાતા તેમને ફળ અથવા અન્ય વિકલ્પ આપવામાં આવશે.

સરકારના આ નિર્ણયનો લિંગાયત અને જૈન સમુદાય સહિત અનેક જૂથોએ વિરોધ કર્યો હતો. જોકે, વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદથી સરકારને આ નિર્ણયનો અમલ કરવાની સત્તા મળી છે. સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે આ પ્રસ્તાવને આખરી ઓપ અપાયા બાદ કેબિનેટ સમક્ષ મૂકવામાં આવશે. ઈંડાનો ખર્ચ સરકાર ઉઠાવશે.

કેબિનેટની મંજૂરી મળ્યા પછી, કર્ણાટક બીજેપી શાસન હેઠળનું પહેલું રાજ્ય હશે જ્યાં શાળાઓના મધ્યાહન ભોજન કાર્યક્રમમાં ઇંડાનો સમાવેશ કરવામાં આવશે. સૂત્રએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, “એક દિવસ સિવાય, વિદ્યાર્થીઓને શાળાઓમાં ઈંડા આપવામાં આવશે. આ અંગે સત્તાવાર ઔપચારિકતા અંતિમ તબક્કામાં છે. જો અમે આ યોજનાને સમગ્ર રાજ્યમાં એકસાથે લાગુ કરવામાં અસમર્થ હોઈએ તો પણ યાદીમાં વધુ જિલ્લાઓ ઉમેરવામાં આવશે. પ્રાયોગિક પહેલને કારણે બાળકોમાં પોષણ સ્તરમાં સુધારો જોવા માટે રાજ્ય દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેના પરિણામો આશાસ્પદ છે.

આ પણ વાંચોઃ

દારૂના તસ્કરોનો જુગાડ જોઈ તમે પણ માથું ખંજવાળશો. ઉભો રાખો તો LPG સિલિન્ડર, ઉંધો કરો તો દારૂનું ગોડાઉન – જુઓ વીડિયો

Coronavirus: ચોથી લહેરના ભણકારાઃ દેશના 29 જિલ્લામાં કોરોના બેકાબૂ, ગુજરાત સહિત આ રાજ્યમાં વધી રહ્યા છે કેસ

IPL 2022, CSK vs RCB: રાયડૂએ એક હાથે પકડ્યો સીઝનનો બેસ્ટ કેચ, ફેન્સે કહ્યું – ‘ઉડતા રાયડૂ’

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget