શોધખોળ કરો

Varanasi: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર વારાણસી કોર્ટનો મોટો નિર્ણય, આપ્યો આ આદેશ

કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે હવે આ મામલે કમિશ્નરને નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

Gyanvapi Masjid News: કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે હવે આ મામલે કમિશ્નરને નિયુક્ત કરવાનો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ નિયુક્ત થનાર કમિશ્નર 19 એપ્રિલના રોજ મંદિર-મસ્જિદ પરિસરની મુલાકાત લેશે અને વીડિયોગ્રાફી પણ કરશે. આ દરમિયાન કોર્ટે મંદિર મસ્જિદ પરિસરમાં સુરક્ષાદળના જવાનોને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. અરજીકર્તાએ પરિસરના નિરીક્ષણ, રડાર અધ્યયન અને વીડિયગ્રાફી માટે કોર્ટ પાસે આદેશ માંગ્યો હતો. ઉલ્લેખનીય છે કે અરજીકર્તાએ સપ્ટેમ્બર 2020માં દાખલ કરેલી અરજીમાં હવે કોર્ટે આ આદેશ આપ્યો છે.

વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે જ્ઞાનનાપી મસ્જિદ આવેલી છે. અહિં મુસ્લિમ સમુદાય રોજની 5 વખતની સમુહ નમાજ પઢે છે. મસ્જિદનું સંચાલન અંજુમન-એ-ઈંતજામિયા કમિટી દ્વારા કરવામાં આવે છે. વર્ષ 1991માં વારાણસીની સિવિલ જજની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જે જગ્યાએ જ્ઞાનવાપી મસ્જિદ છે ત્યાં પહેલાં ભગવાન વિશ્વેશ્વરનું મંદિર આવેલું હતું અને શ્રૃંગાર ગૌરી પુજા થતી હતી. મુગલ શાસકોએ આ મંદિર તોડીને તેના પર કબ્જો કરી લીધો હતો અને અહિંયા મસ્જિદનું નિર્માણ કરી લીધું હતું. એવામાં જ્ઞાનવાપી પરિસરમાં મુસ્લિમ પક્ષ પાસેથી લઈને ખાલી કરાવવી જોઈએ અને તે જગ્યાને હિંદુઓને સોંપી દેવી જોઈએ અને તેમને શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની મંજૂરી આપવી જોઈએ. 

કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટથી નથી કોઈ વિવાદઃ
અહીં એ જણાવવું જરુરી છે કે, જ્ઞાનવાપી મસ્જિદનો કાશી વિશ્વનાથ મંદિર ટ્ર્સ્ટ સાથે કોઈ પણ પ્રકારનો કોઈ વિવાદ નથી. મંદિરનું ટ્રસ્ટ આ સમગ્ર મામલે કોઈ પણ જગ્યાએ પક્ષકાર નથી અને ટ્રસ્ટે કોઈ અરજી પણ દાખલ નથી કરી. સ્વયંભૂ ભગવાન વિશ્વેશ્વર પક્ષ થર્ડ પાર્ટીની રીતે છેલ્લા ત્રણ દાયકાથી કોર્ટ કેસ લડી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget