શોધખોળ કરો

કેરળ બનશે ‘કેરલમ’, રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ વિધાનસભામાં પાસ

કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો.

કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો. રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે રાજ્યની વિધાનસભાએ બંધારણીય સુધારો કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યાના લગભગ એક વર્ષ બાદ નાના સુધારા સાથે ફરીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્ધારા કેટલાક સુધારા કરવાની ભલામણો કરી હતી.

મુખ્યપ્રધાન પિનરાઈ વિજયન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી હતી કે  બંધારણની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ સત્તાવાર તરીકે 'કેરલમ' કરવા માટે બંધારણની કલમ 3 હેઠળ જરૂરી પગલાં લેવામાં આવે. IUML ધારાસભ્ય એન શમ્દ્દીને પ્રસ્તાવમાં એક સંશોધન રજૂ કર્યું હતું જેમાં વધુ સ્પષ્ટતા લાવવા માટે શબ્દોને પુનર્ગઠન કરવાનું સૂચન કર્યું હતું. જોકે ગૃહે આ સુધારાને ફગાવી દીધો હતો.

રાજ્યનું નામ સત્તાવાર રીતે બદલવાની માંગ કરતો પ્રસ્તાવ ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવમાં કેન્દ્રને બંધારણની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ બદલીને 'કેરલમ' કરવા જણાવ્યું હતું.  આ પ્રસ્તાવમાં માંગ કરાઇ હતી કે કેન્દ્ર સરકાર આઠમી સૂચિ હેઠળની તમામ ભાષાઓમાં નામ બદલીને 'કેરલમ' કરી દે.

જો કે, વિગતવાર ચકાસણી પર એવું જાણવા મળ્યું હતું કે આવા સંશોધનની આવશ્યકતા ફક્ત બંધારણની પ્રથમ સૂચિમાં જ જરૂરી છે. તેથી જ નવો ઠરાવ લાવવામાં આવી રહ્યો છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યુ હતું.તેમના ઠરાવમાં સીએમ પિનરાઈએ જણાવ્યું હતું કે ‘કેરલમ’ નામ સામાન્ય રીતે મલયાલમમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જોકે. સત્તાવાર રેકોર્ડમાં રાજ્યને કેરળ કહેવામાં આવી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં જ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.

ગયા વર્ષે મુખ્યપ્રધાને પ્રસ્તાવને રજૂ કરતા કહ્યું હતું કે નિયમ 118 હેઠળ એક પ્રસ્તાવને આ ગૃહમાં  રજૂ કરી  રહ્યો છું. જેમાં કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ આપણા રાજ્યનું સત્તાવાર નામ ભારતના બંધારણની આઠમી અનુસૂચીમાં સામેલ તમામ ભાષાઓમાં ‘કેરલમ’માં બદલી દે. પરંતુ બંધારણની પ્રથમ અનુસૂચીમાં આપણા રાજ્યનું નામ કેરળ લખવામાં આવ્યું છે. આ વિધાનસભા સર્વસંમતિથી કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે તે બંધારણની કલમ 3 હેઠળ તેને કેરલમના રૂપમાં સંશોધન કરવા માટે તત્કાળ પગલા ઉઠાવે અને બંધારણની આઠમી અનુસૂચીમાં ઉલ્લેખ કરાયેલ તમામ ભાષાઓમાં તેનુ નામ બદલીને ‘કેરલમ’ કરી દેવામાં આવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget