શોધખોળ કરો

IRCTC લૉન્ચ કરી ‘જ્યોતિર્લિંગ દર્શન’ ટ્રેન, ખાવા-પીવા, રહેવાની વ્યવસ્થા સાથે કરાવે છે ચાર જ્યોતિર્લિંગના દર્શન, જાણો સંપૂર્ણ માહિતી

આ ટ્રેનની શરૂઆત કાલ એટલે કે 21 ઓક્ટોબરથી પ્રયાગરાજથી થઇ છે. 

IRCTC Jyotirlinga Darshan Train: ભારતના તમામ તીર્થ સ્થળોમાં જ્યોર્તિલિંગ સ્થળોનુ સ્થાન ખુબ મહત્વનુ અને ખાસ છે. અહીંના તીર્થ યાત્રી પોતાના જીવનમાં કુલ 12 જ્યોર્તિલિંગ સ્થળોમાંથી વધુમાં વધુ દર્શન કરી લેવા માંગે છે. જોકે હંમેશા બજેટ તેમની આ ઇચ્છાની આડે આવે છે. જો તમે પણ તેમાંથી એક છો જે આ જ્યોર્તિલિંગ સ્થળોના દર્શન કરવા ઇચ્છે છે, તો આઇઆરસીટીસી તમારા માટે એક બેસ્ટ મોકો લઇને આવી છે. રેલવેએ કાલે એક ટ્રેન લૉન્ચ કરી છે, જેનુ નામ છે જ્યોર્તિલિંગ દર્શન ટ્રેન. આ અંતર્ગત તમે દસ દિવસના યાત્રાના પેકેજનો લાભ લઇ શકો છો. 

આ સ્થળો પર જઇ શકે યાત્રી -
ભારતના 12 જ્યોર્તિલિંગ સ્થળોમાંથી આ ટ્રેન તમને ચારના દર્શન કરાવશે, જેનુ નામ આ પ્રકારે છે-  મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, સોમનાથ અને નાગેશ્વાર જ્યોર્તિલિંગ. આ દસ રાત અને અગિયાર દિવસના પેકેજની કિંમત 10,395 રૂપિયા પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. આ પેકેજનુ બુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે, એટલા માટે જો તમે પણ ઇન્ટરેસ્ટેડ હોય તો પેકેજ બુક કરાવી લો. 

વધુ ડિટેલ અહીંથી લઇ શકો છો...... 
https://www.irctctourism.com/

આ ટ્રેનની શરૂઆત કાલ એટલે કે 21 ઓક્ટોબરથી પ્રયાગરાજથી થઇ છે. 

આ જગ્યાઓ પર પણ કરાવશે પ્રવાસ -
ચાર જ્યોર્તિલિંગ સ્થળો ઉપરાંત આ ટુરમાં યાત્રીઓને દ્વારકામાંથી દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા મંદિર, અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને વડોદરામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો પ્રવાસ પણ કરાવશે. 

આ ટૂરિસ્ટ પ્લેસીસ ઉપરાંત, ટ્રેન ઉદયપુર શહેરમાં પણ રોકાશે, જ્યાં યાત્રીઓને સિટી પેલેસ અને મહારાણા પ્રતાપ સ્મારક પણ બતાવવામાં આવશે.  

આ પેકેજ દરમિયાન યાત્રીઓને શાકાહારી ભોજન, જેમાં દિવસના ત્રણ ભોજન સામેલ છે, આપવામાં આવશે. આની સાથે જ યાત્રીઓને રહેવાની વ્યવસ્થા ધર્મશાળા કે એવા જ સ્થળો પર હશે. બાકી કોઇપણ પ્રકારની વધારાની સુવિધા માટે યાત્રીઓએ ખુદ પૈસા ખર્ચ કરવા પડશે. વિસ્તારથી જાણકારી માટે આઇઆરસીટીસીની અધિકારીક વેબસાઇટ પર જઇ શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget