શોધખોળ કરો

IRCTC લૉન્ચ કરી ‘જ્યોતિર્લિંગ દર્શન’ ટ્રેન, ખાવા-પીવા, રહેવાની વ્યવસ્થા સાથે કરાવે છે ચાર જ્યોતિર્લિંગના દર્શન, જાણો સંપૂર્ણ માહિતી

આ ટ્રેનની શરૂઆત કાલ એટલે કે 21 ઓક્ટોબરથી પ્રયાગરાજથી થઇ છે. 

IRCTC Jyotirlinga Darshan Train: ભારતના તમામ તીર્થ સ્થળોમાં જ્યોર્તિલિંગ સ્થળોનુ સ્થાન ખુબ મહત્વનુ અને ખાસ છે. અહીંના તીર્થ યાત્રી પોતાના જીવનમાં કુલ 12 જ્યોર્તિલિંગ સ્થળોમાંથી વધુમાં વધુ દર્શન કરી લેવા માંગે છે. જોકે હંમેશા બજેટ તેમની આ ઇચ્છાની આડે આવે છે. જો તમે પણ તેમાંથી એક છો જે આ જ્યોર્તિલિંગ સ્થળોના દર્શન કરવા ઇચ્છે છે, તો આઇઆરસીટીસી તમારા માટે એક બેસ્ટ મોકો લઇને આવી છે. રેલવેએ કાલે એક ટ્રેન લૉન્ચ કરી છે, જેનુ નામ છે જ્યોર્તિલિંગ દર્શન ટ્રેન. આ અંતર્ગત તમે દસ દિવસના યાત્રાના પેકેજનો લાભ લઇ શકો છો. 

આ સ્થળો પર જઇ શકે યાત્રી -
ભારતના 12 જ્યોર્તિલિંગ સ્થળોમાંથી આ ટ્રેન તમને ચારના દર્શન કરાવશે, જેનુ નામ આ પ્રકારે છે-  મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, સોમનાથ અને નાગેશ્વાર જ્યોર્તિલિંગ. આ દસ રાત અને અગિયાર દિવસના પેકેજની કિંમત 10,395 રૂપિયા પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. આ પેકેજનુ બુકિંગ શરૂ થઇ ચૂક્યુ છે, એટલા માટે જો તમે પણ ઇન્ટરેસ્ટેડ હોય તો પેકેજ બુક કરાવી લો. 

વધુ ડિટેલ અહીંથી લઇ શકો છો...... 
https://www.irctctourism.com/

આ ટ્રેનની શરૂઆત કાલ એટલે કે 21 ઓક્ટોબરથી પ્રયાગરાજથી થઇ છે. 

આ જગ્યાઓ પર પણ કરાવશે પ્રવાસ -
ચાર જ્યોર્તિલિંગ સ્થળો ઉપરાંત આ ટુરમાં યાત્રીઓને દ્વારકામાંથી દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા મંદિર, અમદાવાદમાં સાબરમતી આશ્રમ અને વડોદરામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો પ્રવાસ પણ કરાવશે. 

આ ટૂરિસ્ટ પ્લેસીસ ઉપરાંત, ટ્રેન ઉદયપુર શહેરમાં પણ રોકાશે, જ્યાં યાત્રીઓને સિટી પેલેસ અને મહારાણા પ્રતાપ સ્મારક પણ બતાવવામાં આવશે.  

આ પેકેજ દરમિયાન યાત્રીઓને શાકાહારી ભોજન, જેમાં દિવસના ત્રણ ભોજન સામેલ છે, આપવામાં આવશે. આની સાથે જ યાત્રીઓને રહેવાની વ્યવસ્થા ધર્મશાળા કે એવા જ સ્થળો પર હશે. બાકી કોઇપણ પ્રકારની વધારાની સુવિધા માટે યાત્રીઓએ ખુદ પૈસા ખર્ચ કરવા પડશે. વિસ્તારથી જાણકારી માટે આઇઆરસીટીસીની અધિકારીક વેબસાઇટ પર જઇ શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
SRH vs LSG live score: શાર્દુલે હૈદરાબાદને ખરાબ રીતે ફસાવી દીધું, અભિષેક બાદ ઈશાન આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Embed widget