શોધખોળ કરો

Kiran Kumar Reddy : ડુબતી કોંગ્રેસને દક્ષિણમાં મરણતોલ ફટકો, વધુ એક દિગ્ગજે કર્યું અલવિદા

Kiran Kumar Reddy Joins BJP: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ આજે અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સૌકોઈને ચોંકાવ્યા હતાં. કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ તેઓ બીજેપીમાં જોડાઈ ગયા હતાં.

Kiran Kumar Reddy Joins BJP: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ આજે અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સૌકોઈને ચોંકાવ્યા હતાં. કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ તેઓ બીજેપીમાં જોડાઈ ગયા હતાં. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને સાથે તેમણે પાર્ટી છોડવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

કોંગ્રેસના પૂર્વ નેતા કિરણ કુમાર રેડ્ડીએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે કોંગ્રેસ છોડવી પડશે. એક કહેવત છે કે, મારો રાજા ખૂબ જ જ્ઞાની છે, તે ક્યારેય પોતાના માટે વિચારતો નથી કે તે કોઈની સલાહ સાંભળતો નથી. હું શું કહેવા માંગુ છું, તે તમે બધા જાણતા જ હશો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી લોકોના અભિપ્રાયને સમજી શકતી નથી. પાર્ટી ન તો એનું વિશ્લેષણ કરી રહી છે કે ભૂલ શું છે અને ન તો તેઓ તેને સુધારવા માંગે છે. તેઓ વિચારે છે કે, માત્ર હું જ સાચો છું અને દેશના લોકો સહિત અન્ય બધા ખોટા છે. આ વિચારધારાને કારણે મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

'વાત પણ નથી કરતી'



પૂર્વ મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું હતું કે, તેઓ (કોંગ્રેસનું નેતૃત્વ) માને છે કે, તેઓ સાચા છે અને ભારતના લોકો સહિત અન્ય તમામ લોકો ખોટા છે. તેઓ નિયંત્રણ જાળવવા માટે સત્તા ઇચ્છે છે, પરંતુ સખત મહેનત કરવા અથવા કોઈ જવાબદારી લેવા માંગતા નથી. કોંગ્રેસ સાથે તેમના પરિવારના છ દાયકાથી વધુ સમયના જોડાણને ટાંકીને તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ તમામ રાજ્યોમાં નુકસાન સહન કરી રહી છે પરંતુ તેનો હાઈકમાન્ડ અન્ય લોકો સાથે વાતચીત પણ નથી કરતું કે તેમનો અભિપ્રાય લેતું નથી.

કોણ છે કિરણ કુમાર રેડ્ડી?

આ વર્ષે માર્ચમાં રેડ્ડીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. સપ્ટેમ્બર 1959માં જન્મેલા રેડ્ડીએ 25 નવેમ્બર 2010 થી 01 માર્ચ 2014 સુધી અવિભાજિત આંધ્ર પ્રદેશના 16મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. 2 જૂન 2014 ના રોજ તેલંગાણા રાજ્યની રચના પહેલા તેઓ સંયુક્ત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્ય પ્રધાન હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
India at 2047 Conclave: સીર્ઇઓ સુમંત દત્તાએ ABP ન્યુઝના India at 2047 કોન્ક્લેવનો કરાવ્યો શુભારંભ
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી
ખાન સરના કોચિંગ સેન્ટર બહાર ફાયરિંગ, સિક્યુરિટી ગાર્ડ ઘાયલ, 2 દિવસમાં કોચિંગ ઉડાવી દેવાની ધમકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
Post Officeની શાનદાર સ્કીમ, ઝીરો રિસ્ક અને વ્યાજથી જ 5 લાખ રૂપિયાની કમાણી
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યભરમાં પોલીસનું 'ઓપરેશન બાંગ્લાદેશ', અમદાવાદમાં 291 શંકાસ્પદ લોકોની અટકાયત
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Embed widget