શોધખોળ કરો

કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તેની તપાસ માટે વપરાતી ગન શું છે ? કઈ રીતે કોરોનાના ચેપની ખબર પડે છે ?

વિશ્વભરમાં કોરોનાવાયરસની પ્રાથમિક તપાસ માટે થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન, ઓફિસ કે બહાર અનેક સ્થળે આ ગનનો ઉપયોગ કોરોનાના ચેપની તપાસ માટે કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે લગભગ આઠ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં પણ કોરોનાનો પગપેસારો ધીમે ધીમે જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 147 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં આ વાયરસને કારણે 3 લોકોના મોત થયા છે. ત્યારે કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તે માટે એક ખાસ ગન ટાઈપનું સાધન થર્મોમીટર વાપરવામાં આવી રહ્યું છે. ત્યારે જાણો શું છે આ થર્મોમીટર ગન અને કઈ રીતે કામ કરે છે. વિશ્વભરમાં કોરોનાવાયરસની તપાસ માટે થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન, ઓફિસ કે બહાર અનેક સ્થળે આ ગનનો ઉપયોગ કોરોનાના ચેપની તપાસ માટે કરવામાં આવી રહી છે. કોરોનાવાયરસનો ચેપ છે કે નહીં તેની તપાસ માટે વપરાતી ગન શું છે ? કઈ રીતે કોરોનાના ચેપની ખબર પડે છે ? આ ઇન્ફ્રારેડ થર્મોમીટર ગનના ઉપયોગથી ખબર પડે છે વ્યક્તિના શરીરનું તામપાન કેટલું છે. આ થર્મોમીટર ગન કેટલાક ફૂટના અંતરથી જ જણાવી દે છે કે,વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું છે. કોરોનાની તપાસ માટે દરેક વ્યકિતના મોઢામાં થર્મોમીટર રાખવું ઠીક નથી એવામાં થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, જો આ ગનની પ્રયોગશાળામાં તપાસ પણ કરવામાં આવે તો પણ તે વાસ્તવિક દુનિયાથી ઘણી અલગ છે. આ ડિવાઈઝની શુદ્ધતા આ વાત પર નિર્ભર કરે છે કે તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. લોકોથી કેટલા અંતરે આ ડિવાઈઝને રાખવામાં આવે છે. સાથે કેટલા સમય સુધી આ ડિવાઈઝને લોકો પર રાખવામાં આવે છે. અનેક મુશ્કેલીઓના કારણે ઘણા લોકો થર્મોમીટર ગનથી તપાસ તો કરી રહ્યાં છે તેમ છતાં અનેક તેનાથી બચવામાં સફળ થઈ જાય છે. તેથી આ થર્મોમીટર ગનની ટ્રેનિંગ પણ ખૂબજ જરૂરી છે. આ સિવાય તમારા શરીરનું તાપમાન એ નથીં જણાવતું કે તમે કોરોનાથી સંક્રમિત છો. ઘણીવાર થર્મોમીટર ગનનો એલાર્મ એવા લોકો પર તપાસ કરતી વખતે વાગી ઉઠે છે, જેને તાવ નથી હોતો.ઘણીવાર સાચા આંકડા ન આપવા પર પણ થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી અનેક મુશ્કેલીઓ હોવા છતા પણ આ થર્મોમીટર ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ખૂબજ ઓછા સમયમાં મોટી સંખ્યામાં લોકોની તપાસ કરવું કોઈ સરળ ઉપાય નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
Embed widget