શોધખોળ કરો

Arvind Kejriwal Arrested: અરવિંદ કેજરીવાલની ધરપકડ પર આવ્યું કુમાર વિશ્વાસનું રિએક્શન, જાણો શું કહ્યું

Arvind Kejriwal Arrest: કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું,' કર્મ પ્રધાન વિશ્વ રચિ રાખા. જો જસ કરહિ સો તસ ફલ ચાખા'.

Arvind Kejriwal Arrest: કવિ કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ પર પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું,' કર્મ પ્રધાન વિશ્વ રચિ રાખા. જો જસ કરહિ સો તસ ફલ ચાખા'.

કવિ કુમાર વિશ્વાસે રામચરિત માનસની એક ચોપાઈ દ્વારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. વાસ્તવમાં ગુરુવારે રાત્રે EDએ કેજરીવાલની તેમના ઘરેથી ધરપકડ કરી હતી.

 

કુમાર વિશ્વાસે કેજરીવાલનું નામ લીધા વિના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું અને લખ્યું, ' કર્મ પ્રધાન વિશ્વ રચિ રાખા. જો જસ કરહિ સો તસ ફલ ચાખા'. વાસ્તવમાં, આ ચોપાઈ રામચરિત માનસની છે જેમાં ગોસ્વામી તુલસીદાસ કર્મના મહત્વ પર ભાર મૂકતા કહે છે કે આ જગત કર્મ આધારિત છે. જે વ્યક્તિ જેવું કર્મ કરે છે તેને તેવું જ  ફળ મળે છે. તમને જણાવી દઈએ કે, કવિ કુમાર વિશ્વાસ એક સમયે અરવિંદ કેજરીવાલના સાથી હતા પરંતુ કોઈ બાબતે બન્ને વચ્ચે વિવાદ થતા વિશ્વાસે પાર્ટી છોડી દીધી.

દિલ્હી હાઈકોર્ટે આજે કેજરીવાલને EDની કોઈપણ કાર્યવાહીથી રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો. થોડા કલાકો પછી, કેન્દ્રીય તપાસ એજન્સીએ તેની ધરપકડ કરી. તેને શુક્રવારે (22 માર્ચ, 2024) ના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) વિશેષ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. આ દરમિયાન AAP નેતા આતિશીએ કહ્યું કે કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે.

કેજરીવાલની ધરપકડ થતા રાહુલ ગાંધી લાલઘૂમ

 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ડરેલા રાજા એક મરેલું લોકતંત્ર બનાવવા માંગે છે.

અરવિંદ કેજરીવાલ CM બન્યા રહેશે - આતિશી
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર બન્યા રહેશે અને તેમની ધરપકડ બાદ જરૂર પડશે તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે. તેમણે એમ પણ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Embed widget