શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
લોકડાઉનના કારણે ગંગા યમુના નદીનું પાણી થયું સ્વચ્છ
વાસ્તવમાં કોરોનાના કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. જેના કારણે તમામ ઇન્ડસ્ટ્રી બંધ છે
![લોકડાઉનના કારણે ગંગા યમુના નદીનું પાણી થયું સ્વચ્છ Lockdown impact: Ganga water quality improves by 40-50 per cent લોકડાઉનના કારણે ગંગા યમુના નદીનું પાણી થયું સ્વચ્છ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/05203316/12.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોનાના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે. જેને કારણે દુનિયામાંથી પ્રદૂષણ ઓછું થયાના અહેવાલો આવી રહ્યા છે. ભારતની બે મુખ્ય નદીઓનું પાણી પણ હવે સ્વચ્છ થઇ રહ્યું છે. ગંગા યમુનાનું પાણી એટલું સ્વચ્છ થઇ ગયું છે કે લોકો આશ્વર્યમાં પડી ગયા છે. વાસ્તવમાં કોરોનાના કારણે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. જેના કારણે તમામ ઇન્ડસ્ટ્રી બંધ છે. આ કારણે નદીઓનું પાણી સ્વચ્છ થઇ રહ્યું છે.
દિલ્હીમાં યમુનાનું પાણી એટલું શુદ્ધ થઇ ગયું છે જેને જોઇને લોકો આશ્વર્યમાં પડી ગયા છે કારણ કે યમુનાનું પાણી હંમેશા ગંદુ દેખાય છે. તમામ કારખાનાઓ કચરાને યમુનામાં ઠાલવે છે. જોકે, હાલમાં તમામ કારખાના બંધ હોવાના કારણે નદીનું પાણી સ્વચ્છ દેખાય છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)