શોધખોળ કરો

Lok Sabha Election Result: હજારો ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો, સવારે 8 વાગે શરુ થશે મતગણતરી, જાણો કઈ રીતે થાય છે કાઉન્ટિંગ 

દેશમાં 18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ છે. 97 કરોડ મતદારોએ 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો છે.

Lok Sabha Election Result:  દેશમાં 18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ છે. 97 કરોડ મતદારોએ 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો છે. તેમાંથી ગુજરાતની સુરત લોકસભા સીટ સિવાય 542 સીટો પર નિર્ણય આવતીકાલે એટલે કે 4 જૂન, 2024ના રોજ આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પહેલો ટ્રેન્ડ શરૂ થશે.

ચૂંટણી પંચ (ECI) દ્વારા રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે, જેઓ આવતીકાલે એટલે કે 4 જૂને પારદર્શિતા સાથે અને કોઈપણ અવરોધ વિના મત ગણતરી હાથ ધરશે. લોકસભા ચૂંટણીમાં, મતોની ગણતરી રિટર્નિંગ ઓફિસર (RO) અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ની દેખરેખ હેઠળ મોટા હોલમાં થાય છે. આ સિવાય ચૂંટણી પંચ વતી એક વરિષ્ઠ અધિકારી નિરીક્ષક તરીકે તૈનાત છે.

મત ગણતરી શરૂ કરતા પહેલા રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર મતની ગુપ્તતા જાળવવાના શપથ લેશે. મતગણતરી શરૂ થાય તે પહેલા તેઓ મોટેથી બોલીને શપથ લે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જો કે, ખાસ સંજોગોમાં સમય પણ બદલી શકાય છે. સૌ પ્રથમ, બેલેટ પેપર અને ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ETPBS) દ્વારા પડેલા મતોની ગણતરી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ચૂંટણી ફરજ પર તૈનાત સરકારી કર્મચારીઓ, સૈનિકો, દેશની બહાર ફરજ બજાવતા સરકારી અધિકારીઓ, વૃદ્ધ મતદારો અને નિવારક અટકાયતમાં રહેતા લોકો બેલેટ પેપર અને ETPBS દ્વારા મતદાન કરે છે. આ મતોની ગણતરી કરવામાં અડધો કલાક જેટલો સમય લાગે છે.

સવારે 8-30 વાગ્યા પછી, તમામ ટેબલો પર એકસાથે EVM મતોની ગણતરી શરૂ થાય છે. હોલમાં એક રાઉન્ડમાં 14 ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવે છે.

મતગણતરી કેન્દ્ર પર હાજર રિટર્નિંગ ઓફિસર મતગણતરીનાં દરેક રાઉન્ડ પછી પરિણામ જાહેર કરે છે. ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ અપડેટ કરવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પહેલો ટ્રેન્ડ શરૂ થશે.

તમને જણાવી દઈએ કે દેશની 542 સીટો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જેમાંથી ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા.                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Embed widget