શોધખોળ કરો

Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો, મોટી નવાજુનીના એંધાણ!

ઉદ્ધવ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે આજે એવો પણ દાવો કર્યો છે કે, 9 સાંસદો પણ અમારા સંપર્કમાં છે. જેઓ અમારી પાસે પાછા આવવા તૈયાર છે. આ તમામ નેતાઓ ભાજપને લઈને નારાજ ચાલી રહ્યાં હોવાનો દાવો પણ રાઉતે કર્યો છે.

Maharashtra Politics: વર્ષ 2022 મહારાષ્ટ્રના રાજકારણ માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું. શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. એક શિવસેના ઉદ્ધવ ઠાકરે સાથે અને બીજી શિવસેના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથની. હવે ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે સોમવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના 22 ધારાસભ્યો ભાજપથી નારાજ છે અને પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા છે. આ મામલે ભાજપ અને એકનાથ શિંદે જુથના નેતાઓએ ઉદ્ધવ જુથને વળતો જવાબ આપ્યો છે. 

ઉદ્ધવ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે આજે એવો પણ દાવો કર્યો છે કે, 9 સાંસદો પણ અમારા સંપર્કમાં છે. જેઓ અમારી પાસે પાછા આવવા તૈયાર છે. આ તમામ નેતાઓ ભાજપને લઈને નારાજ ચાલી રહ્યાં હોવાનો દાવો પણ રાઉતે કર્યો છે. 

ઉદ્ધવ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે કહ્યું હતું કે, આ તમામ ધારાસભ્યો અને સાંસદો ત્યાં ખૂબ જ નારાજ છે કારણ કે ત્યાં કોઈ કામ નથી થઈ રહ્યું. તેમના મતવિસ્તારમાં કોઈ વિકાસનું કામ થઈ રહ્યું નથી. મુખ્યમંત્રી પણ તેમની વાત નથી સાંભળતા. અગાઉ શિંદે જૂથના સાંસદ ગજાનન કીર્તિકરે પણ ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ શિંદે શિવસેના સાથે યોગ્ય વ્યવહાર નથી કરી રહી. શિંદે શિવસેનાના સાંસદો સાથે સાવકી મા જેવું વર્તન કરી રહ્યા છે. તેમની અવગણના કરવામાં આવી રહી છે.

શંભુરાજે દેસાઈ ગૂંગળામણ અનુભવી રહ્યા છે - વિનય રાઉત

સાંસદ વિનય રાઉતે કહ્યું હતું કે, મંત્રી શંભુરાજે દેસાઈએ 15 દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, તે ત્યાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. બીજી તરફ દેસાઈએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે, તેમણે આવું કોઈ કામ કર્યું જ નથી.

સાથે જ તેમણે કહ્યું હતું કે, વિનય રાઉતે પોતાના નિવેદન બદલ માફી માંગવી જોઈએ. ચેતવણી આપતા દેસાઈએ રાઉતને બે દિવસની નોટિસ આપી છે. તેમણે કહ્યું હતું કે, જો રાઉત પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો તેઓ કાનૂની કાર્યવાહી કરશે.

શિંદે જુથ અને ભાજપનો વળતો પ્રહાર

ઉદ્ધવ જૂથના દાવા પર મંત્રી અને શિંદે જૂથના નેતા શંભુજરાજ દેસાઈએ કહ્યું હતું કે, અમે બધા એકનાથ શિંદેના નેતૃત્વથી સંતુષ્ટ છીએ. વિનાયક રાઉતના આ પ્રકારના નિવેદનમાં કોઈ જ તથ્ય નથી. તે અવારનવાર આ રીતે બોલતા જ રહે છે. વિનાયક રાઉતે મારા વિશે પણ આવું જ નિવેદન આપ્યું હતું, જો તેઓ તેને પરત નહીં લે તો હું કાયદાકીય કાર્યવાહી કરીશ.

તેવી જ રીતે આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે જૂથ પર પ્રહારો કર્યા છે. ફડણવીસે કહ્યું હતું કે, અમારાથી કોઈ અસંતુષ્ટ નથી. આખુ ઠાકરે જૂથ જ અસંતુષ્ટ છે. ઠાકરે જૂથમાં જ બીજી કોઈ જગ્યા કરતાં વધુ નારાજગી અને અસંતોષ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Health Workers Strike: હડતાળિયા આરોગ્યકર્મીને સરકારે કરી દીધા છૂટ્ટાMahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Kunal Kamra Controversy: કુણાલ કામરાની ‘ગદ્દાર’ ટિપ્પણી પર પહેલીવાર એકનાથ શિંદેએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
DC vs LSG: ઋષભ પંતના કારણે જ દિલ્હી સામે હાર્યુ લખનઉ, મોટી ભૂલનો વીડિયો આવ્યો સામે, જુઓ
DC vs LSG: ઋષભ પંતના કારણે જ દિલ્હી સામે હાર્યુ લખનઉ, મોટી ભૂલનો વીડિયો આવ્યો સામે, જુઓ
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Delhi Budget News: યમુના, મહિલા સમૃદ્ધિ યોજના, આયુષ્યમાન, દિલ્હી બજેટમાં ભાજપ સરકારે કરી આ 20 મોટી જાહેરાતો
Embed widget