શોધખોળ કરો

'નિસર્ગ' વાવાઝોડુ આજે બપોરે મહારાષ્ટ્રમાં ટકરાશે, 21 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા

આશંકા છે કે, આ નિસર્ગ વાવાઝોડુ આજે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને પાર કરી જશે. ચક્રવાતી વાવાઝોડુ ઉત્તરીય મહારાષ્ટ્ર અને હરિહરિશ્વર અને દમની વચ્ચે અલીબાગની પાસે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને બપોરે પાર કરશે, અને પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે

મુંબઇઃ ચક્રવાતી વાવાઝોડુ 'નિસર્ગ' આજે બપોર બાદ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગની પાસે ટકરાવવાની સંભાવના છે. મંગળવાર-બુધવાર રાત્ર સુધી નિસર્ગ ચક્રવાતના ભયંકર પવનો વાવાઝોડામાં બદલાઇ જશે. આશંકા છે કે, આ નિસર્ગ વાવાઝોડુ આજે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને પાર કરી જશે. ચક્રવાતી વાવાઝોડુ ઉત્તરીય મહારાષ્ટ્ર અને હરિહરિશ્વર અને દમની વચ્ચે અલીબાગની પાસે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને બપોરે પાર કરશે, અને પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, એનડીઆરએફની 16 ટીમોમાંથી 10ને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ કે મુંબઇના અતિરિક્ત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુગિરી જિલ્લામાં ચેતાવણી જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસર ઉત્તર મહારાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે. નિસર્ગ' વાવાઝોડુ આજે બપોરે મહારાષ્ટ્રમાં ટકરાશે, 21 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત વાવાઝોડા નિસર્ગને લઇને મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે, કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદનુ આશ્વસન આપવામાં આવ્યુ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બેઠક કરી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાયક્લૉનને લઇને ગૃહમંત્રી અને એનડીઆરએફની સાથે તૈયારીઓની સમિક્ષા કરી હતી. સાથે સાથે દિશા નિર્દેશો પણ કેન્દ્ર તરફથી આપવામાં આવ્યા હતા. પાલઘર જિલ્લાના ગામડાથી 21 હજાર લોકો સુરક્ષિત સ્થાન પહોંચી ચૂક્યા છે. જિલ્લા અધિકારી કૈલાસ શિન્દેએ મંગળવારે જણાવ્યુ કે રાજ્યના વસઇ, પાલઘર, દહાનુ અને તાલાસરી તાલુકાઓમાંથી 21 હજાર ગ્રામીણોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડુ નિર્સગને નિપટવા માટે પુરતી તૈયારીઓ કરાઇ છે. વલસાડ અને નવસારી જિલ્લાના તંત્રએ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં આવેલા 47 ગામડાઓમાંથી લગભગ 20 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનુ શરૂ કરી દીધુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi:બજેટ સત્રના પ્રારંભમાં જ PM મોદીએ બજેટને લઈને શું કહી દીધી મોટી વાત?| Abp AsmitaSurendranagar Group Clash: સગાઈ પ્રસંગમાં ટોળાનો હુમલો, પથ્થરમારો અને ધડાધડ ફાયરિંગMaheshgiri Vs Girish Kotecha:‘ગિરનારને અપવિત્ર કરવાનું કામ કર્યું તને છોડીશ નહીં... ધમકી શેનો આપે છે’Mahakumbh 2025 News: મહાકુંભ 2025ને લઈને સૌથી મોટા સમાચાર, યોગી સરકારે કર્યો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
બજેટ 2025: શું થશે સસ્તું, શું થશે મોંઘું? જાણો સંભવિત યાદી
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
શું છે 'પાપ ટેક્સ', જેને નાણામંત્રી બજેટમાં વધારી શકે છે, કેટલાકને ચિંતા થશે તો કેટલાક ખુશ થશે
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
8મું પગારપંચ: 'બાબુ' થી 'સાહેબ', કોના પગારમાં કેટલો વધારો થશે? જાણો આંકડા
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
ઠંડીનો વધુ એક રાઉન્ડ અને ગાજવી સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Maharashtra GBS: પૂણેમાં GBSનો કહેર, 36 વર્ષના યુવકનું હોસ્પિટલમાં મોત, જાણો લક્ષણો
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Ashram 3 Part 2 Teaser: 'બાબા નિરાલા' ના રોલમાં ફરી ધમાલ મચાવશે બોબી દેઓલ, 'આશ્રમ 3' ભાગ 2 નું ટીઝર રિલીઝ
Embed widget