શોધખોળ કરો

'નિસર્ગ' વાવાઝોડુ આજે બપોરે મહારાષ્ટ્રમાં ટકરાશે, 21 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા

આશંકા છે કે, આ નિસર્ગ વાવાઝોડુ આજે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને પાર કરી જશે. ચક્રવાતી વાવાઝોડુ ઉત્તરીય મહારાષ્ટ્ર અને હરિહરિશ્વર અને દમની વચ્ચે અલીબાગની પાસે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને બપોરે પાર કરશે, અને પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે

મુંબઇઃ ચક્રવાતી વાવાઝોડુ 'નિસર્ગ' આજે બપોર બાદ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગની પાસે ટકરાવવાની સંભાવના છે. મંગળવાર-બુધવાર રાત્ર સુધી નિસર્ગ ચક્રવાતના ભયંકર પવનો વાવાઝોડામાં બદલાઇ જશે. આશંકા છે કે, આ નિસર્ગ વાવાઝોડુ આજે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને પાર કરી જશે. ચક્રવાતી વાવાઝોડુ ઉત્તરીય મહારાષ્ટ્ર અને હરિહરિશ્વર અને દમની વચ્ચે અલીબાગની પાસે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને બપોરે પાર કરશે, અને પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, એનડીઆરએફની 16 ટીમોમાંથી 10ને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ કે મુંબઇના અતિરિક્ત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુગિરી જિલ્લામાં ચેતાવણી જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસર ઉત્તર મહારાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે. નિસર્ગ' વાવાઝોડુ આજે બપોરે મહારાષ્ટ્રમાં ટકરાશે, 21 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત વાવાઝોડા નિસર્ગને લઇને મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે, કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદનુ આશ્વસન આપવામાં આવ્યુ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બેઠક કરી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાયક્લૉનને લઇને ગૃહમંત્રી અને એનડીઆરએફની સાથે તૈયારીઓની સમિક્ષા કરી હતી. સાથે સાથે દિશા નિર્દેશો પણ કેન્દ્ર તરફથી આપવામાં આવ્યા હતા. પાલઘર જિલ્લાના ગામડાથી 21 હજાર લોકો સુરક્ષિત સ્થાન પહોંચી ચૂક્યા છે. જિલ્લા અધિકારી કૈલાસ શિન્દેએ મંગળવારે જણાવ્યુ કે રાજ્યના વસઇ, પાલઘર, દહાનુ અને તાલાસરી તાલુકાઓમાંથી 21 હજાર ગ્રામીણોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડુ નિર્સગને નિપટવા માટે પુરતી તૈયારીઓ કરાઇ છે. વલસાડ અને નવસારી જિલ્લાના તંત્રએ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં આવેલા 47 ગામડાઓમાંથી લગભગ 20 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનુ શરૂ કરી દીધુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
તાવમાં વપરાતી પેરાસિટામૉલ ક્વૉલિટી ચેકમાં ફેઇલ નીકળી, હવે આ દવાઓ ઓપ્શનમાં કરી શકો છો યૂઝ
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
Jio, Vi, Airtel: આ છે અનલિમીટેડ ફાયદા વાળા બધી કંપનીઓના પ્લાન, મળે છે એક મહિનાની વેલિડિટી
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
એકસમયે દોસ્ત હતા ઇઝરાયેલ અને ઇરાન, આ કારણે બની ગયા એકબીજાના 'જાની દુશ્મન'
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
ઇઝરાયેલે ક્યાં લગાવ્યું છે પોતાનું આયરન ડૉમ, જે ધડાધડ પડતી મિસાઇલોને હવામાં જ કરી દેછે નષ્ટ, જાણો...
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Embed widget