શોધખોળ કરો

'નિસર્ગ' વાવાઝોડુ આજે બપોરે મહારાષ્ટ્રમાં ટકરાશે, 21 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા

આશંકા છે કે, આ નિસર્ગ વાવાઝોડુ આજે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને પાર કરી જશે. ચક્રવાતી વાવાઝોડુ ઉત્તરીય મહારાષ્ટ્ર અને હરિહરિશ્વર અને દમની વચ્ચે અલીબાગની પાસે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને બપોરે પાર કરશે, અને પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે

મુંબઇઃ ચક્રવાતી વાવાઝોડુ 'નિસર્ગ' આજે બપોર બાદ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગની પાસે ટકરાવવાની સંભાવના છે. મંગળવાર-બુધવાર રાત્ર સુધી નિસર્ગ ચક્રવાતના ભયંકર પવનો વાવાઝોડામાં બદલાઇ જશે. આશંકા છે કે, આ નિસર્ગ વાવાઝોડુ આજે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને પાર કરી જશે. ચક્રવાતી વાવાઝોડુ ઉત્તરીય મહારાષ્ટ્ર અને હરિહરિશ્વર અને દમની વચ્ચે અલીબાગની પાસે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને બપોરે પાર કરશે, અને પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, એનડીઆરએફની 16 ટીમોમાંથી 10ને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ કે મુંબઇના અતિરિક્ત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુગિરી જિલ્લામાં ચેતાવણી જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસર ઉત્તર મહારાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે. નિસર્ગ' વાવાઝોડુ આજે બપોરે મહારાષ્ટ્રમાં ટકરાશે, 21 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત વાવાઝોડા નિસર્ગને લઇને મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે, કેન્દ્ર તરફથી દરેક સંભવ મદદનુ આશ્વસન આપવામાં આવ્યુ છે. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે બેઠક કરી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ સાયક્લૉનને લઇને ગૃહમંત્રી અને એનડીઆરએફની સાથે તૈયારીઓની સમિક્ષા કરી હતી. સાથે સાથે દિશા નિર્દેશો પણ કેન્દ્ર તરફથી આપવામાં આવ્યા હતા. પાલઘર જિલ્લાના ગામડાથી 21 હજાર લોકો સુરક્ષિત સ્થાન પહોંચી ચૂક્યા છે. જિલ્લા અધિકારી કૈલાસ શિન્દેએ મંગળવારે જણાવ્યુ કે રાજ્યના વસઇ, પાલઘર, દહાનુ અને તાલાસરી તાલુકાઓમાંથી 21 હજાર ગ્રામીણોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચક્રવાતી વાવાઝોડુ નિર્સગને નિપટવા માટે પુરતી તૈયારીઓ કરાઇ છે. વલસાડ અને નવસારી જિલ્લાના તંત્રએ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં આવેલા 47 ગામડાઓમાંથી લગભગ 20 હજાર જેટલા લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવાનુ શરૂ કરી દીધુ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget