શોધખોળ કરો

Dussehra 2022: આ ગામમાં રાવણનું 'દહન' નહીં પણ 'આરતી' ઉતારવામાં આવે છે, કારણ છે દિલચસ્પ

આજે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તો આજે તમને અમે જણાવી રહ્યા છીએ એક એવું ગામ જ્યાં રાવણનું દહન નહીં પણ રાવણની આરતી ઉતારવામાં આવે છે.

Dussehra 2022: વિજયાદશમીના દિવસે દેશભરમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આજે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તો આજે તમને અમે જણાવી રહ્યા છીએ એક એવું ગામ જ્યાં રાવણનું દહન નહીં પણ રાવણની આરતી ઉતારવામાં આવે છે. 

અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રમાં આવેલા અકોલા જિલ્લાના સંગોલા ગામની. આ ગામમાં દશેરાની ઉજવણી થોડી અલગ રીતે કરવામાં આવે છે. અહીં રાજા રાવણની આરતી કરવામાં આવે છે. ગામના લોકો માને છે કે તેઓ રાજા રાવણના આશીર્વાદને કારણે નોકરી કરે છે. જેના કારણે તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે અને રાક્ષસ રાજને કારણે તેમના ગામમાં શાંતિ અને સુખ છે.

300 વર્ષ જૂની પરંપરા

સ્થાનિક લોકોનું માનવું છે કે, ગામમાં છેલ્લા 300 વર્ષથી રાવણની બુદ્ધિ અને તપસ્વી ગુણો માટે તેમની પૂજા કરવાની પરંપરા ચાલી રહી છે. ગામની મધ્યમાં 10 માથાવાળી રાવણની ઉંચી કાળા પથ્થરની પ્રતિમા છે. સ્થાનિક રહેવાસી ભીવાજી ઠાકરેએ આજે દશેરાના અવસર પર જણાવ્યું હતું કે, ગામલોકો ભગવાન રામમાં માને છે, પરંતુ તેઓ રાવણમાં પણ માને છે અને તેથી જ રાવણના પૂતળાનું દહન નથી કરવામાં આવતું.

દૂર દૂરથી લોકો આવે છે

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, દેશભરમાંથી લોકો દર વર્ષે દશેરાના દિવસે આ નાના ગામમાં લંકાના રાજાની પ્રતિમા જોવા આવે છે અને કેટલાક લોકો પૂજા પણ કરે છે. સંગોલાના રહેવાસી સુબોધ હાટોલેએ જણાવ્યું કે, આજે મહાત્મા રાવણના આશીર્વાદથી ગામમાં ઘણા લોકો કામ કરી રહ્યા છે. દશેરાના દિવસે અમે મહા-આરતી સાથે રાવણની મૂર્તિની પૂજા કરીએ છીએ. ઠાકરેએ કહ્યું કે કેટલાક ગ્રામજનો રાવણને વિદ્વાન માને છે અને માને છે કે, તેણે રાજકીય કારણોસર સીતાનું અપહરણ કર્યું હતું અને તેની પવિત્રતા જાળવી રાખી હતી.

ગામમાં સુખ, શાંતિ રાવણના કારણે છે

સ્થાનિક મંદિરના પૂજારી હરિભાઉ લખડેએ જણાવ્યું હતું કે, જ્યારે દેશના બાકીના ભાગોમાં દશેરા પર રાવણના પૂતળા બાળવામાં આવે છે, જે અધર્મ પર ધર્મની જીત દર્શાવે છે. સંગોલાના રહેવાસીઓ શાણપણ અને તપસ્વી ગુણો માટે લંકાના રાજાની પૂજા કરે છે. લખડેએ કહ્યું કે, તેમનો પરિવાર લાંબા સમયથી રાવણની પૂજા કરે છે અને દાવો કરે છે કે, ગામમાં સુખ, શાંતિ અને સંતોષ લંકાના રાજાને કારણે જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈ કરી મોટી વાત, ભારતનું વધી જશે ટેન્શન! 
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
Railway Ticket Discounts: આ રીતે ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરો, ભારતીય રેલવે તરફથી મળશે ડિસ્કાઉન્ટ
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
દક્ષિણ આફ્રિકાએ 2026 T20 વર્લ્ડ કપ માટે માટે ટીમ જાહેર કરી, 2 આક્રમક બેટ્સમેનને ન મળ્યું સ્થાન 
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
Personal Loan: પર્સનલ લોન ચૂકવતા પહેલા લોન લેનારનું મૃત્યુ થાય તો કોણ ચૂકવશે પૈસા, જાણો શું છે નિયમ ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BOI Recruitment 2025: બેંક ઓફ ઈન્ડિયામાં 400 પદ પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી ?
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
BSNL નો આખું વર્ષ ચાલનારા સૌથી સસ્તા પ્લાન લોન્ચ કર્યા, ઓછા ખર્ચમાં એક વર્ષ એક્ટિવ રહેશે નંબર
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
ઝિમ્બાબ્વેએ T20 વર્લ્ડ કપ માટે કરી ટીમની જાહેરાત, T20 ઓલરાઉન્ડરને બનાવ્યો કેપ્ટન
Embed widget