શોધખોળ કરો

Dussehra 2022: આ ગામમાં રાવણનું 'દહન' નહીં પણ 'આરતી' ઉતારવામાં આવે છે, કારણ છે દિલચસ્પ

આજે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તો આજે તમને અમે જણાવી રહ્યા છીએ એક એવું ગામ જ્યાં રાવણનું દહન નહીં પણ રાવણની આરતી ઉતારવામાં આવે છે.

Dussehra 2022: વિજયાદશમીના દિવસે દેશભરમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આજે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તો આજે તમને અમે જણાવી રહ્યા છીએ એક એવું ગામ જ્યાં રાવણનું દહન નહીં પણ રાવણની આરતી ઉતારવામાં આવે છે. 

અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રમાં આવેલા અકોલા જિલ્લાના સંગોલા ગામની. આ ગામમાં દશેરાની ઉજવણી થોડી અલગ રીતે કરવામાં આવે છે. અહીં રાજા રાવણની આરતી કરવામાં આવે છે. ગામના લોકો માને છે કે તેઓ રાજા રાવણના આશીર્વાદને કારણે નોકરી કરે છે. જેના કારણે તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે અને રાક્ષસ રાજને કારણે તેમના ગામમાં શાંતિ અને સુખ છે.

300 વર્ષ જૂની પરંપરા

સ્થાનિક લોકોનું માનવું છે કે, ગામમાં છેલ્લા 300 વર્ષથી રાવણની બુદ્ધિ અને તપસ્વી ગુણો માટે તેમની પૂજા કરવાની પરંપરા ચાલી રહી છે. ગામની મધ્યમાં 10 માથાવાળી રાવણની ઉંચી કાળા પથ્થરની પ્રતિમા છે. સ્થાનિક રહેવાસી ભીવાજી ઠાકરેએ આજે દશેરાના અવસર પર જણાવ્યું હતું કે, ગામલોકો ભગવાન રામમાં માને છે, પરંતુ તેઓ રાવણમાં પણ માને છે અને તેથી જ રાવણના પૂતળાનું દહન નથી કરવામાં આવતું.

દૂર દૂરથી લોકો આવે છે

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, દેશભરમાંથી લોકો દર વર્ષે દશેરાના દિવસે આ નાના ગામમાં લંકાના રાજાની પ્રતિમા જોવા આવે છે અને કેટલાક લોકો પૂજા પણ કરે છે. સંગોલાના રહેવાસી સુબોધ હાટોલેએ જણાવ્યું કે, આજે મહાત્મા રાવણના આશીર્વાદથી ગામમાં ઘણા લોકો કામ કરી રહ્યા છે. દશેરાના દિવસે અમે મહા-આરતી સાથે રાવણની મૂર્તિની પૂજા કરીએ છીએ. ઠાકરેએ કહ્યું કે કેટલાક ગ્રામજનો રાવણને વિદ્વાન માને છે અને માને છે કે, તેણે રાજકીય કારણોસર સીતાનું અપહરણ કર્યું હતું અને તેની પવિત્રતા જાળવી રાખી હતી.

ગામમાં સુખ, શાંતિ રાવણના કારણે છે

સ્થાનિક મંદિરના પૂજારી હરિભાઉ લખડેએ જણાવ્યું હતું કે, જ્યારે દેશના બાકીના ભાગોમાં દશેરા પર રાવણના પૂતળા બાળવામાં આવે છે, જે અધર્મ પર ધર્મની જીત દર્શાવે છે. સંગોલાના રહેવાસીઓ શાણપણ અને તપસ્વી ગુણો માટે લંકાના રાજાની પૂજા કરે છે. લખડેએ કહ્યું કે, તેમનો પરિવાર લાંબા સમયથી રાવણની પૂજા કરે છે અને દાવો કરે છે કે, ગામમાં સુખ, શાંતિ અને સંતોષ લંકાના રાજાને કારણે જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget