શોધખોળ કરો

Dussehra 2022: આ ગામમાં રાવણનું 'દહન' નહીં પણ 'આરતી' ઉતારવામાં આવે છે, કારણ છે દિલચસ્પ

આજે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તો આજે તમને અમે જણાવી રહ્યા છીએ એક એવું ગામ જ્યાં રાવણનું દહન નહીં પણ રાવણની આરતી ઉતારવામાં આવે છે.

Dussehra 2022: વિજયાદશમીના દિવસે દેશભરમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આજે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તો આજે તમને અમે જણાવી રહ્યા છીએ એક એવું ગામ જ્યાં રાવણનું દહન નહીં પણ રાવણની આરતી ઉતારવામાં આવે છે. 

અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રમાં આવેલા અકોલા જિલ્લાના સંગોલા ગામની. આ ગામમાં દશેરાની ઉજવણી થોડી અલગ રીતે કરવામાં આવે છે. અહીં રાજા રાવણની આરતી કરવામાં આવે છે. ગામના લોકો માને છે કે તેઓ રાજા રાવણના આશીર્વાદને કારણે નોકરી કરે છે. જેના કારણે તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે અને રાક્ષસ રાજને કારણે તેમના ગામમાં શાંતિ અને સુખ છે.

300 વર્ષ જૂની પરંપરા

સ્થાનિક લોકોનું માનવું છે કે, ગામમાં છેલ્લા 300 વર્ષથી રાવણની બુદ્ધિ અને તપસ્વી ગુણો માટે તેમની પૂજા કરવાની પરંપરા ચાલી રહી છે. ગામની મધ્યમાં 10 માથાવાળી રાવણની ઉંચી કાળા પથ્થરની પ્રતિમા છે. સ્થાનિક રહેવાસી ભીવાજી ઠાકરેએ આજે દશેરાના અવસર પર જણાવ્યું હતું કે, ગામલોકો ભગવાન રામમાં માને છે, પરંતુ તેઓ રાવણમાં પણ માને છે અને તેથી જ રાવણના પૂતળાનું દહન નથી કરવામાં આવતું.

દૂર દૂરથી લોકો આવે છે

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, દેશભરમાંથી લોકો દર વર્ષે દશેરાના દિવસે આ નાના ગામમાં લંકાના રાજાની પ્રતિમા જોવા આવે છે અને કેટલાક લોકો પૂજા પણ કરે છે. સંગોલાના રહેવાસી સુબોધ હાટોલેએ જણાવ્યું કે, આજે મહાત્મા રાવણના આશીર્વાદથી ગામમાં ઘણા લોકો કામ કરી રહ્યા છે. દશેરાના દિવસે અમે મહા-આરતી સાથે રાવણની મૂર્તિની પૂજા કરીએ છીએ. ઠાકરેએ કહ્યું કે કેટલાક ગ્રામજનો રાવણને વિદ્વાન માને છે અને માને છે કે, તેણે રાજકીય કારણોસર સીતાનું અપહરણ કર્યું હતું અને તેની પવિત્રતા જાળવી રાખી હતી.

ગામમાં સુખ, શાંતિ રાવણના કારણે છે

સ્થાનિક મંદિરના પૂજારી હરિભાઉ લખડેએ જણાવ્યું હતું કે, જ્યારે દેશના બાકીના ભાગોમાં દશેરા પર રાવણના પૂતળા બાળવામાં આવે છે, જે અધર્મ પર ધર્મની જીત દર્શાવે છે. સંગોલાના રહેવાસીઓ શાણપણ અને તપસ્વી ગુણો માટે લંકાના રાજાની પૂજા કરે છે. લખડેએ કહ્યું કે, તેમનો પરિવાર લાંબા સમયથી રાવણની પૂજા કરે છે અને દાવો કરે છે કે, ગામમાં સુખ, શાંતિ અને સંતોષ લંકાના રાજાને કારણે જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
'તમે કોઈ મેઈડ સાથે લગ્ન નથી કરી રહ્યા, પતિએ પણ જમવાનું બનાવવામાં મદદ કરવી જોઈએ': સુપ્રીમ કોર્ટ 
કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?
કતારથી કેટલો LNG મંગાવે છે ભારત, સપ્લાય રોકાયો તો કયું સેક્ટર થઈ જશે ઠપ્પ ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મસ્તાની ગેંગની મોજ પૂરી
Hun To Bolish | હું તો બોલીશ | ખેતીનો વીમો ક્યારે ?
Surat News : સુરતની 80 લાખની વસ્તી સામે બોમ્બ શોધવા માત્ર એક સ્નિફર ડૉગ
Rajkot News: રાજકોટમાં કમોસમી વરસાદને કારણે PGVCLને અંદાજિત 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 17 રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Gold Silver: સોના-ચાંદીની કિંમતમાં થયો ઉલટફેર, જાણો 10 ગ્રામ Gold ની લેટેસ્ટ કિંમત 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Assam Elections: આસામમાં કૉંગ્રેસે જાહેર કર્યા 7 ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ 
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
Ambalal patel: કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
કાળા કિસમિસને પાણીને પલાળીને પછી ખાવાથી શરીરમાં શું ફાયદા થાય? જાણો
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Gir somanth Rain: ગીર સોમનાથ જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ, કેરીના પાકને નુકસાન
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
Abhishek Sharma : આગામી IPL સીઝનમાં અભિષેક શર્મા બનાવી શકે છે ખાસ રેકોર્ડ, દિગ્ગજ ક્લબમાં કરશે એન્ટ્રી 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
8th Pay Commission: 8માં પગાર પંચમાં કર્મચારીઓ પર થશે પૈસાનો વરસાદ, એરિયર્સમાં મળશે લાખો રુપિયા?
Embed widget