શોધખોળ કરો

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

Manipur: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે.

Manipur: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહની આગેવાની હેઠળની સરકાર રાજ્યની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. તેથી, તે તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પાછું ખેંચી રહી છે.

નેશનલ પીપલ્સ પાર્ટીએ મણિપુરની વર્તમાન સ્થિતિને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને કહ્યું છે કે તે રાજ્યની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરવા માંગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, અમે પરિસ્થિતિને વધુ વણસતી જોઈ છે, જેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને રાજ્યના લોકો ભારે પીડામાંથી પસાર થઈ રહ્યા છે. 

તેમણે એમ પણ કહ્યું કે અમને ભારપૂર્વક લાગે છે કે સીએમ બિરેનના નેતૃત્વ હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ પીપલ્સ પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે તાત્કાલિક અસરથી મણિપુરમાં બિરેન સિંહની આગેવાનીવાળી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી રહી છે.

 

મણિપુરની તાજેતરની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે ગૃહમંત્રી આ મુદ્દે વરિષ્ઠ અધિકારીઓ સાથે મોટી બેઠક કરશે. આજે જ ગૃહમંત્રી મહારાષ્ટ્રમાં પોતાના રાજકીય કાર્યક્રમો રદ્દ કરીને દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મણિપુરમાં સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાજનક સ્થિતિ છે.

કોંગ્રેસ અધ્યક્ષે પણ કેન્દ્ર પર પણ નિશાન સાધ્યું હતું

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તમારી ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મણિપુર ન તો એકજૂટ છે કે ન તો સુરક્ષિત. મે 2023 થી, મણિપુર અકલ્પનીય પીડા, વિભાજન અને હિંસામાંથી પસાર થઈ રહ્યું છે. જેણે અહીંના લોકોનું ભવિષ્ય બગાડ્યું છે. અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ કે એવું લાગે છે કે ભાજપ તેના ઘૃણાસ્પદ વિભાજનકારી રાજકારણને કારણે જાણીજોઈને મણિપુરને બાળવા માંગે છે. ખડગેએ લખ્યું કે મણિપુરમાં 7 નવેમ્બરથી અત્યાર સુધીમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસા ઘણા વિસ્તારો તેમજ ઉત્તર-પૂર્વીય રાજ્યો તરફ સતત ફેલાઈ રહી છે.

આ પણ વાંચો...

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget