શોધખોળ કરો

મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક

Manipur: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે.

Manipur: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી એન. બિરેન સિંહની આગેવાની હેઠળની સરકાર રાજ્યની વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. તેથી, તે તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પાછું ખેંચી રહી છે.

નેશનલ પીપલ્સ પાર્ટીએ મણિપુરની વર્તમાન સ્થિતિને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને કહ્યું છે કે તે રાજ્યની વર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોતાની ઊંડી ચિંતા વ્યક્ત કરવા માંગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં, અમે પરિસ્થિતિને વધુ વણસતી જોઈ છે, જેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને રાજ્યના લોકો ભારે પીડામાંથી પસાર થઈ રહ્યા છે. 

તેમણે એમ પણ કહ્યું કે અમને ભારપૂર્વક લાગે છે કે સીએમ બિરેનના નેતૃત્વ હેઠળની મણિપુર રાજ્ય સરકાર કટોકટીનો ઉકેલ લાવવા અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેશનલ પીપલ્સ પાર્ટીએ નિર્ણય લીધો છે કે તે તાત્કાલિક અસરથી મણિપુરમાં બિરેન સિંહની આગેવાનીવાળી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી રહી છે.

 

મણિપુરની તાજેતરની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે દિલ્હીમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મણિપુરમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે ગૃહમંત્રી આ મુદ્દે વરિષ્ઠ અધિકારીઓ સાથે મોટી બેઠક કરશે. આજે જ ગૃહમંત્રી મહારાષ્ટ્રમાં પોતાના રાજકીય કાર્યક્રમો રદ્દ કરીને દિલ્હી પહોંચ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી મણિપુરમાં સુરક્ષાની દૃષ્ટિએ ચિંતાજનક સ્થિતિ છે.

કોંગ્રેસ અધ્યક્ષે પણ કેન્દ્ર પર પણ નિશાન સાધ્યું હતું

આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તમારી ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં મણિપુર ન તો એકજૂટ છે કે ન તો સુરક્ષિત. મે 2023 થી, મણિપુર અકલ્પનીય પીડા, વિભાજન અને હિંસામાંથી પસાર થઈ રહ્યું છે. જેણે અહીંના લોકોનું ભવિષ્ય બગાડ્યું છે. અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ કે એવું લાગે છે કે ભાજપ તેના ઘૃણાસ્પદ વિભાજનકારી રાજકારણને કારણે જાણીજોઈને મણિપુરને બાળવા માંગે છે. ખડગેએ લખ્યું કે મણિપુરમાં 7 નવેમ્બરથી અત્યાર સુધીમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસા ઘણા વિસ્તારો તેમજ ઉત્તર-પૂર્વીય રાજ્યો તરફ સતત ફેલાઈ રહી છે.

આ પણ વાંચો...

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ નેતાએ મંત્રી પદ પરથી આપ્યું રાજીનામું 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
Embed widget