શોધખોળ કરો

શરદ પવારે અજીત પવારને કર્યું દબાણ, ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામુ આપીને મળવા કહ્યુઃ સૂત્ર

એનસીપીના ત્રણ સીનિયર નેતા અજીત પવારને મળવા આવ્યા હતા પરંતુ તેઓ માન્યા નહોતા. જે બાદ એનસીપી નેતા પરત ફર્યા હતા.

મુંબઈઃ એનસીપીમાં બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવી નાયબ મુખ્યમંત્રીના આજે સવારે શપથ લઈ ચુકેલા અજીત પવાર પર પક્ષ પ્રમુખ શરદ પવારે દબાણ કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શરદ પવારે અજીત પવારને ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામું આપીને મળવા કહ્યું છે. આ પહેલા એનસીપીના ત્રણ સીનિયર નેતા અજીત પવારને મળવા આવ્યા હતા પરંતુ તેઓ માન્યા નહોતા. જે બાદ એનસીપી નેતા પરત ફર્યા હતા. સૂત્રોના કહેવા મુજબ, એનસીપી પ્રમુખ શરદ પવારે પાર્ટીના ધારાસભ્યોને કોઈના દબાણમાં ન આવવા જણાવ્યું છે. ઉપરાંત કહ્યું કે, આવી અનેક સ્થિતિ મેં જોઈ છે. આ બાજુ અજીત પવાર સાથે રાજભવનમાં આવેલા ધારાસભ્યો એનસીપી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં પહોંચ્યા હતા. મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિને લઈ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેના ધારાસભ્યો સાથે વાતચીત કરી છે. જેમાં તેમણે ધારાસભ્યોને વિશ્વાસ અપાવ્યો કે રાજ્યમાં તેમની જ સરકાર બનશે અને મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે. ધારાસભ્યોને ડરવાનું નહીં કહી તેમણે કોંગ્રેસ-એનસીપી સાથે હોવાનું જણાવ્યું હતું. અજીત પવારની રાજકીય સફર અજીત પવારે 1980ના દાયકમાં શરદ પવારના સાનિધ્યમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1991માં બારામતી વિધાનસભા સીટ પરથી પેટાચૂંટણી લડીને રાજનીતિમાં આવ્યા અને ત્યારથી સતત સાત વખત તેઓ આ સીટ પરથી જીતનો ઝંડો લહેરાવી ચુક્યા છે. આ વખતે પણ તેઓ વિધાનસભા ચૂંટણીમાં 1.65 લાખ કરતાં વધારે મતથી જીત્યા હતા. 1991માં સુધાકરરાવ નાઇકની સરકારમાં તેઓ પ્રથમ વખત રાજ્યમંત્રી બન્યા હતા. તેઓ ત્રણ દાયકાની રાજનીતિમાં અત્યાર સુધીમાં કૃષિ, જળ સંસાધન, ગ્રામીણ મુદ્દા, સિંચાઈ, વીજળી જેવા મંત્રાલય સંભાળી ચુક્યા છે. નવેમ્બર 2010માં તેઓ પ્રથમ વખત રાજ્યના ઉપ મુખ્યમંત્રી બન્યા હતા. બાંગ્લાદેશ સામેની ચાલુ ટેસ્ટ દરમિયાન પંતને કેમ ટીમ ઈન્ડિયામાંથી કરી દેવાયો છુટ્ટો, જાણો વિગત ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હાલત બદલાઈ છે પણ અસર નહીં પડે, સરકાર અમારી જ બનશે ભાજપ કાર્યકર્તાઓને સંબોધતી વખતે દેવેન્દ્ર ફડવણીસે શું કહ્યું ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
Embed widget