શોધખોળ કરો

Maharashtra Politics Crisis: મહારાષ્ટ્રમાં થયેલા બદલાવ પર રામદાસ અઠાવલેએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મોટો દાવો કર્યો છે.

Maharashtra News: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બિહારમાં સીએમ નીતીશ કુમાર સાથે પણ આવું જ થશે. તેમણે કહ્યું કે એનસીપીની તાકાત અજિત પવારની હતી, હવે તેઓ ભાજપ સાથે આવ્યા છે. જેમાં NCPની હાલત ગંભીર બની છે.

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું, 'અજિત પવાર થોડા સમયથી નારાજ હતા. કારણ કે તેઓ ઈચ્છતા હતા કે NCP ભાજપ સાથે ગઠબંધન કરે પરંતુ શરદ પવાર આ માટે તૈયાર ન હતા. હું અજિત પવારના નિર્ણયનું સ્વાગત કરું છું. આ એક મોટું પરિવર્તન છે અને NCP અને MVA માટે મોટો ફટકો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે એનસીપીના વડા શરદ પવાર અને સુપ્રિયા સુલે બાકી બચેલા લોકો સાથે કામ કરશે.

'વિપક્ષી એકતા સાથે કોઈ ઓપરેશન નથી કર્યું'

નીતીશ કુમાર પર પ્રહાર કરતા અઠાવલેએ કહ્યું કે, 'અમે વિપક્ષની એકતા સાથે કોઈ 'ઓપરેશન' નથી કર્યું, લોકો પીએમ નરેન્દ્ર મોદીની સાથે છે. તેમણે દાવો કર્યો કે બિહારમાં ઘણા નેતાઓ અને ધારાસભ્યો નીતિશ કુમારથી નારાજ છે. નીતિશ કુમાર પહેલા પીએમ નરેન્દ્ર મોદી સાથે આવ્યા અને પછી ચાલ્યા ગયા  તેથી લોકો નારાજ છે. પીએમ મોદીના વખાણ કરતા રામદાસ અઠાવલેએ કહ્યું કે મોદી વિકાસપુરુષ છે. તેઓ બધાને સાથે લઈને ચાલે છે.  દલિત હોય, પછાત હોય કે લઘુમતી દરેક લોકો પીએમ મોદીનું સમર્થન કરે છે. આથી સમગ્ર દેશમાં  માહોલ બની રહ્યો છે. જેમ મહારાષ્ટ્રમાં બન્યું છે તેમ અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે.  NDA 2024 સુધીમાં વધુ મજબૂત બની શકે છે.

અજિત પવારે થોડા દિવસ પહેલા આ જવાબદારી માંગી હતી

તમને જણાવી દઈએ કે અજિત પવારે એનસીપીના સ્થાપના દિવસના દિવસે પાર્ટી નેતૃત્વ પાસે માંગ કરી હતી કે તેમને વિપક્ષના નેતાની ભૂમિકામાંથી મુક્ત કરવામાં આવે અને પાર્ટી સંગઠનમાં કેટલીક ભૂમિકા આપવામાં આવે.   જ્યારે શરદ પવારે કહ્યું હતું કે આવા નિર્ણયો કોઈ એક વ્યક્તિ દ્વારા ન લેવામાં આવે.  જો કે, રવિવારે અચાનક અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં સામેલ થઈ ગયા હતા.

અજિત પવારનું આજે વિધિવત રીતે શિંદે ભાજપ સરકારમાં જોડાવાથી એક રીતે ભાજપનો પક્ષ મજબૂત થઈ રહ્યો છે. આવામાં શિંદે જૂથના સમર્થન વિના પણ ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી રહ્યું છે. હાલમાં સરકાર પાસે 166 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં ભાજપના 125 ધારાસભ્યો અને શિંદે કેમ્પના 40 ધારાસભ્યો છે. જો અજિત પવાર કેમ્પના 30 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે છે, તો તેની પાસે 156 ધારાસભ્યોનું સમર્થન હશે, જે બહુમતી કરતા 11 વધુ હશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
'પેપર લીકના આરોપીઓને સજા અપાવવા માટે બનશે ફાસ્ટ ટ્રેક કોર્ટ ', PM મોદીની જાહેરાત પર CJPની પ્રથમ પ્રતિક્રિયા
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
Raja Raghuvanshi Murder Case: સોનમ ફરી જશે જેલમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું - 'આરોપી જામીનની હકદાર નથી
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget