શોધખોળ કરો

Maharashtra Politics Crisis: મહારાષ્ટ્રમાં થયેલા બદલાવ પર રામદાસ અઠાવલેએ કર્યો મોટો દાવો, જાણો શું કહ્યું?

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મોટો દાવો કર્યો છે.

Maharashtra News: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે બિહારમાં સીએમ નીતીશ કુમાર સાથે પણ આવું જ થશે. તેમણે કહ્યું કે એનસીપીની તાકાત અજિત પવારની હતી, હવે તેઓ ભાજપ સાથે આવ્યા છે. જેમાં NCPની હાલત ગંભીર બની છે.

કેન્દ્રીય મંત્રી આઠવલેએ કહ્યું, 'અજિત પવાર થોડા સમયથી નારાજ હતા. કારણ કે તેઓ ઈચ્છતા હતા કે NCP ભાજપ સાથે ગઠબંધન કરે પરંતુ શરદ પવાર આ માટે તૈયાર ન હતા. હું અજિત પવારના નિર્ણયનું સ્વાગત કરું છું. આ એક મોટું પરિવર્તન છે અને NCP અને MVA માટે મોટો ફટકો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે એનસીપીના વડા શરદ પવાર અને સુપ્રિયા સુલે બાકી બચેલા લોકો સાથે કામ કરશે.

'વિપક્ષી એકતા સાથે કોઈ ઓપરેશન નથી કર્યું'

નીતીશ કુમાર પર પ્રહાર કરતા અઠાવલેએ કહ્યું કે, 'અમે વિપક્ષની એકતા સાથે કોઈ 'ઓપરેશન' નથી કર્યું, લોકો પીએમ નરેન્દ્ર મોદીની સાથે છે. તેમણે દાવો કર્યો કે બિહારમાં ઘણા નેતાઓ અને ધારાસભ્યો નીતિશ કુમારથી નારાજ છે. નીતિશ કુમાર પહેલા પીએમ નરેન્દ્ર મોદી સાથે આવ્યા અને પછી ચાલ્યા ગયા  તેથી લોકો નારાજ છે. પીએમ મોદીના વખાણ કરતા રામદાસ અઠાવલેએ કહ્યું કે મોદી વિકાસપુરુષ છે. તેઓ બધાને સાથે લઈને ચાલે છે.  દલિત હોય, પછાત હોય કે લઘુમતી દરેક લોકો પીએમ મોદીનું સમર્થન કરે છે. આથી સમગ્ર દેશમાં  માહોલ બની રહ્યો છે. જેમ મહારાષ્ટ્રમાં બન્યું છે તેમ અન્ય રાજ્યોમાં પણ થઈ શકે છે.  NDA 2024 સુધીમાં વધુ મજબૂત બની શકે છે.

અજિત પવારે થોડા દિવસ પહેલા આ જવાબદારી માંગી હતી

તમને જણાવી દઈએ કે અજિત પવારે એનસીપીના સ્થાપના દિવસના દિવસે પાર્ટી નેતૃત્વ પાસે માંગ કરી હતી કે તેમને વિપક્ષના નેતાની ભૂમિકામાંથી મુક્ત કરવામાં આવે અને પાર્ટી સંગઠનમાં કેટલીક ભૂમિકા આપવામાં આવે.   જ્યારે શરદ પવારે કહ્યું હતું કે આવા નિર્ણયો કોઈ એક વ્યક્તિ દ્વારા ન લેવામાં આવે.  જો કે, રવિવારે અચાનક અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં સામેલ થઈ ગયા હતા.

અજિત પવારનું આજે વિધિવત રીતે શિંદે ભાજપ સરકારમાં જોડાવાથી એક રીતે ભાજપનો પક્ષ મજબૂત થઈ રહ્યો છે. આવામાં શિંદે જૂથના સમર્થન વિના પણ ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી રહ્યું છે. હાલમાં સરકાર પાસે 166 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં ભાજપના 125 ધારાસભ્યો અને શિંદે કેમ્પના 40 ધારાસભ્યો છે. જો અજિત પવાર કેમ્પના 30 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે છે, તો તેની પાસે 156 ધારાસભ્યોનું સમર્થન હશે, જે બહુમતી કરતા 11 વધુ હશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ
INS તારાગિરી ભારતીય નૌસેનામાં એન્ટ્રી, દરિયામાં તાકાત ડબલ, રાજનાથ સિંહે આપ્યો PAK ને મરચા લાગે તેવો મેસેજ

વિડિઓઝ

Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
આજથી RTE એડમિશન શરૂ: 84,000 બેઠકો પર મફત પ્રવેશ, ફોર્મ ભરતા પહેલા આ નિયમો ખાસ વાંચજો
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain forecast: આગામી 3 કલાક બાદ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
રાજકોટમાં કોંગ્રેસના 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ, ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન સહિતના દિગ્ગજ નેતાઓના ફોન રણક્યા
Dividend Alert: 22 એપ્રિલ પહેલા ખરીદશો આ કંપનીના શેર તો મળશે તગડું 480 પર્સન્ટનું ડિવિડન્ટ
Dividend Alert: 22 એપ્રિલ પહેલા ખરીદશો આ કંપનીના શેર તો મળશે તગડું 480 પર્સન્ટનું ડિવિડન્ટ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
Food Storage Tips: ઉનાળામાં ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે અપનાવો આ 10 ટિપ્સ, બીમારીઓથી રહેશો દૂર
Food Storage Tips: ઉનાળામાં ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે અપનાવો આ 10 ટિપ્સ, બીમારીઓથી રહેશો દૂર
Embed widget