શોધખોળ કરો

Maharashtra Politics live Updates: કેવી રીતે બચશે ઉદ્ધવ સરકાર? માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં પહોંચ્યા ફક્ત 12 ધારાસભ્ય

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​સવારે 11.30 વાગ્યે પાર્ટીના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે

Key Events
Maharashtra Political Crisis LIVE Updates: Maharashtra CM Uddhav Thackeray Calls For A Meeting Maharashtra Politics live Updates: કેવી રીતે બચશે ઉદ્ધવ સરકાર? માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં પહોંચ્યા ફક્ત 12 ધારાસભ્ય
ઉદ્ધવ ઠાકરે

Background

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​સવારે 11.30 વાગ્યે પાર્ટીના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. રાજકીય સંકટ અને શિવસેનાના તૂટવાની વચ્ચે મહારાષ્ટ્રના સીએમ શિવસેનાના મોટા નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં નેતાઓ સાથે ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે તેવું માનવામાં આવે છે. અહીં શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ આજે ઉદ્ધવ ઠાકરેને મળશે, નીતિન દેશમુખ ગઈકાલે સુરતથી નાગપુર પહોંચ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. .

NCP ક્વોટાના મંત્રી નારાજ

 બીજી તરફ, હવે મહાવિકાસ અઘાડી સરકારમાં સહયોગી શિવસેના અને એનસીપી વચ્ચે મતભેદ હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીના મોટા નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે શિવસેનાની છાવણીમાં ચાલી રહેલી ગરબડમાં શિવસેનાના મોટા નેતાઓ સામેલ છે. મોડી રાત્રે ડેપ્યુટી સીએમ અજિત પવારના ઘરે એક બેઠક યોજાઈ હતી, જેમાં એનસીપી ક્વોટાના મંત્રીઓએ સરકારી બંગલો છોડવાના ઉદ્ધવના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.

13:50 PM (IST)  •  23 Jun 2022

ઉદ્ધવ સરકાર કેવી રીતે ટકી શકશે?

માતોશ્રીમાં સીએમ ઉદ્ધવે બોલાવેલી બેઠકમાં ગુરુવારે માત્ર 12 ધારાસભ્યો જ પહોંચી શક્યા હતા. એટલે કે  શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્યોનો આંકડો જ બચ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં વધુ ભંગાણ થઈ શકે છે.

12:25 PM (IST)  •  23 Jun 2022

સંજય રાઉત બળવાખોર ધારાસભ્યો વિશે ખુલાસો કરશે

શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે તેમનો પક્ષ હજુ પણ મજબૂત છે. કેટલાક લોકોએ દબાણમાં પાર્ટી છોડી દીધી છે. પરંતુ અત્યારે પણ અમારી પાસે શિવસેનાના લાખો કાર્યકરો છે જેઓ સંપૂર્ણ સમર્થન સાથે પાર્ટી સાથે ઉભા છે. રાઉતે એમ પણ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ખુલાસો કરશે કે બળવાખોર ધારાસભ્ય શા માટે એકનાથ શિંદે સાથે ગયા અને શા માટે પાર્ટીમાં બળવો થયો.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રી: અમિત ચાવડાની હાજરીમાં ભાજપને મોટો ઝટકો ? જાણો રાજકીય કારકિર્દી
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
તમારા બધા જ ટ્રાફિક ચલણ થઈ જશે માફ! આ તારીખે યોજાશે લોક અદાલત, જાણી લો તારીખ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
ઓછા પૈસામાં મોટો ધમાકો! 2026 માં Airtel નો સૌથી શાનદાર પ્લાન, જાણો તેના વિશે
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
હળદરનું પાણી કેટલા દિવસ પીવું જોઈએ, જાણો શું છે તેના ફાયદાઓ અને પીવાની યોગ્ય રીત 
Embed widget