શોધખોળ કરો

મહારાષ્ટ્ર સરકાર પર ખતરો? ઉદ્ધવ ઠાકરેએ બોલવી ગઠબંધન નેતાઓની બેઠક

કોરોના સંકટ વચ્ચે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી.

મુંબઈઃ કોરોના વાયરસના સંકંટ વચ્ચે મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાવ આવી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના રાજકારણમાં સળવળાટ શરૂ થયો છે. આ દરમિયાન આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવી છે. છેલ્લા ત્રણ દિવસથી શિવસેના, એનસીપી નેતાઓની રાજ્યપાલ સાથે થઈ રહેલી મુલાકાત અને બંને પાર્ટીના નેતાઓ વચ્ચે થઈ રહેલી ગુપ્ત બેઠકે ગઠબંધન સરકાર પર સવાલ ઉભા કરી દીધા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસને ગઠબંધન સરકારમાં વધારે રસ નથી. કોરોના સંકટ વચ્ચે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારી સાથે મુલાકાત કરી હતી. જે બાદ મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન પર ખતરો ઉભો થયો હોવાથી પવાર રાજ્યપાલને મળ્યા હોવાની ચર્ચા શરૂ થઈ હતી. જેના પર શિવસેનાના નેતા સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું હતું. શિવેસના સાંસદ સંજય રાઉતે ટ્વિટ કરીને લખ્યું, "શરદ પવાર અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલ સાંજે માતોશ્રીમાં મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આશરે દોઢ કલાક ચર્ચા થઈ. જે કોઈ સરકારની સ્થિરતા અંગે ખબર ફેલાવી રહ્યા છે તો તેને પેટનું દર્દ સમજવું જોઈએ. સરકાર મજબૂત છે, કોઈ ચિંતા નથી. જય મહારાષ્ટ્ર." NCPના કહેવા મુજબ, શરદ પવારને રાજ્યપાલે ચા માટે આમંત્રણ આપ્યું હતું અને કોઈપણ પ્રકારની રાજકીય ચર્ચા નહોતી થઈ. શરદ પવાર પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. રાણેએ કહ્યું, આ સરકાર કંઈ કરી શકતી નથી, લોકોનો જીવ પણ બચાવી શકતી નથી, સરકાર નિષ્ફળ રહી છે. આ સરકારમાં કોરોનાનો સામનો કરવાની ક્ષમતા નથી. રાજ્ય સરકારની હોસ્પિટલોની હાલત દયનીય છે. ઉદ્ધવ ઠાકરે અનુભવ વગરના મુખ્યમંત્રી છે, જે પોલી અને તંત્રના ચલાવી ન શકે. લોકોનો જીવ બચાવવા અને યોગ્ય સારવાર આપવા માટે મહાનગર પાલિકા તથા રાજ્ય સરકારની હોસ્પિટલો સેનાને હવાલે કરી દેવી જોઈએ. મહારાષ્ટ્રમાં હાલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકાર છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને  છોડ્યું  નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને છોડ્યું નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Advertisement

વિડિઓઝ

Parliament Winter Session: સંસદના શિયાળુ સત્ર પહેલા PM મોદીનું સંબોધન
Hun To Bolish | હું તો બોલીશ |આરોપીઓને કોનો આશરો ?
Hun To Bolish | હું તો બોલીશ | મોતના ઢાંકણા કોનું પાપ ?
SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને  છોડ્યું  નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
Parliament Winter Session Live: કાશી ગયા બાદ સીપી રાધાકૃષ્ણને છોડ્યું નોનવેજ, રાજયસભામાં PM મોદીએ શું કહ્યું?
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
LPG Price Cut: દેશમાં આજે LPGની કિંમતમાં ઘટાડો, હવાઈ ​​મુસાફરી થઈ શકે છે મોંઘી
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Surat: સુરતમાં રફતારની મજાએ લીધો બ્લોગરનો જીવ, યુવકનું માથું  ધડથી થયું અલગ 
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Parliament Winter Session: SIR, BLOના મોત અને દિલ્હી વિસ્ફોટ, સંસદમાં આ મુદ્દાઓ પર ઘેરશે કોંગ્રેસ, સરકારનો શું છે એજન્ડા?
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Cyclone Ditwah: શ્રીલંકામાં તોફાન 'દિતવાહે' મચાવી તબાહી, અત્યાર સુધી 123નાં મોત, ભારતે કરી મદદ
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
Winter Session: સિગારેટ, ગુટખા-પાન મસાલા પર ટેક્સ માટે બે નવા બિલ, 40 ટકા થશે GST
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
IBPS RRB ક્લાર્ક પરીક્ષા 2025 માટે એડમિટ કાર્ડ જાહેર, આ લિંક પરથી કરો ચેક
આ ભારતીય બેટ્સમેને સતત ફટકારી બીજી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યો કમાલ
આ ભારતીય બેટ્સમેને સતત ફટકારી બીજી સદી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં કર્યો કમાલ
Embed widget