શોધખોળ કરો

Maharashtra: ઉદ્ધવ ઠાકરે ભાન ભૂલ્યા, ભાજપને PM મોદીને કહી બેઠા અપશબ્દો!!!

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હું તમારા બધાનો ઉત્સાહ જોઈને ખૂબ જ ખુશ છું. મારી પાસે કંઈ નથી, નથી કોઈ પોસ્ટ કે નથી કોઈ પ્રતીક તેમ છતાં તમે બધા મારી સાથે છો.

Uddhav Thackeray On PM Modi: શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં એક જાહેર સભા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે શિંદે જૂથ પર પણ નિશાન સાધ્યું હતું. તો શિવસેનાના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ શિંદે અને કેન્દ્ર સરકાર પર આકરૂ નિશાન સાધ્યુ હતું. 

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હું તમારા બધાનો ઉત્સાહ જોઈને ખૂબ જ ખુશ છું. મારી પાસે કંઈ નથી, નથી કોઈ પોસ્ટ કે નથી કોઈ પ્રતીક તેમ છતાં તમે બધા મારી સાથે છો. જેઓ જઈ રહ્યા છે તેમને જવા દો. ગમે તેટલા અફઝલખાનને આવવા દો.

કેન્દ્ર પર પ્રહાર કરતાં ઠાકરેએ કહ્યું હતું કે, મારે તેમને એટલું જ કહેવું છે કે, અને નપુંશકના સંતાનો નથી. જો તમારે ED-CBIની તાકાત દેખાડવે હોય તો મણિપુર જઈને બતાવો. તેમણે કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, મોદીજી અમેરિકા જઈ રહ્યા છે. અરે તમે મણિપુર જઈને બતાવો. અમેરિકા જઈ શકે છે, પણ મણિપુર નહીં જાય. ઉદ્ધવ ઠાકરે ટીકા કરવા જતાં મર્યાદા ભૂલ્યા હતા.

સાથે જ આ રેલીમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, જો સમાજે આગળ વધવું હોય તો શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ. તેમના કામના કારણે ઉદ્ધવ સાહેબનું નામ દેશના ટોપ-3 મુખ્યમંત્રીઓની યાદીમાં હતું.

શિંદે સરકાર પર નિશાન સાધ્યું

શિંદે સરકાર પર નિશાન સાધતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, આ દેશ વિરોધી સરકારે તે તમામ કામો બંધ કરી દીધા છે જે અમે જનતાના હિત માટે શરૂ કર્યા હતા. હું પડકાર ફેંકું છું કે, દેશમાં કે દુનિયામાં મુંબઈ મહાનગરપાલિકા કરતાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડતી બીજી કોઈ વ્યવસ્થા નથી. મુંબઈ મહાનગરપાલિકાની નાણાકીય સ્થિતિમાં સુધારો કરતી વખતે અમે મુંબઈ મહાનગરપાલિકાની થાપણોને રૂ. 650 કરોડની ખોટમાંથી ઉગારીને રૂ. 92 હજાર કરોડ સુધી પહોંચાડી દીધી છે.

સંજય રાઉતે ફેંક્યો હતો પડકાર 

આ રેલીમાં શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે, આ પાક શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે દ્વારા વાવેલ વાસ્તવિક બીજ છે. આ એ ચિનગારી છે જે તેણે મહારાષ્ટ્રમાં લગાવી છે. હિંમત હોય તો મુંબઈ સહિત 14 મહાનગરપાલિકાની ચૂંટણી જીતીને બતાવો, પછી મુંબઈ કબજે કરવાની વાત કરો. સુપ્રીમ કોર્ટે એક લીટીના નિર્ણયમાં આ સરકારને ફગાવી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
BOI: આ કામ નહીં કરો તો બંધ થઈ જશે Bank of Indiaનું એકાઉન્ટ! સરકારે જણાવ્યું સત્ય?
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget