શોધખોળ કરો

Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ફરી હિંસા ભડકી, સેનાએ મોર્ચો સંભાળ્યો

મણિપુરના ઇમ્ફાલમાં સોમવારે (22 મે) ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ ભારતીય સેનાને બોલાવવામાં આવી છે. ઇમ્ફાલના ન્યૂ લેમ્બ્યુલેન વિસ્તારમાં  બદમાશોએ ખાલી મકાનોને આગ લગાવી દીધી.

Manipur Violence Update: મણિપુરના ઇમ્ફાલમાં સોમવારે (22 મે) ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ ભારતીય સેનાને બોલાવવામાં આવી છે. ઇમ્ફાલના ન્યૂ લેમ્બ્યુલેન વિસ્તારમાં  બદમાશોએ ખાલી મકાનોને આગ લગાવી દીધી. સુરક્ષાકર્મીઓ સ્થળ પર હાજર છે. સેનાએ કહ્યું કે આજે સવારે ઇમ્ફાલની બહારના વિસ્તારમાં સંભવિત અથડામણના ઇનપુટ્સના જવાબમાં  સેના અને આસામ રાઇફલ્સની ટુકડીને રવાના કરવામાં આવી હતી. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 2 હથિયારો મળી આવ્યા છે. સ્થિતિ શાંતિપૂર્ણ છે.

મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે કહ્યું કે ગઈકાલે રાત્રે ઈમ્ફાલમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે ગુનેગારની ધરપકડ કરી છે અને સિંગલ બેરલ ગન કબજે કરી છે. હું રાજ્યના લોકોને સરકારમાં વિશ્વાસ રાખવાની અપીલ કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સેનાની સાથે રાજ્ય સુરક્ષા દળો અને પેરામેડિકલ ફોર્સને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

70 થી વધુ લોકો મૃત્યુ પામ્યા, હજારો લોકો તેમના ઘર છોડી ગયા

3 મેના રોજ, મણિપુરમાં આદિવાસી એકતા માર્ચ દરમિયાન  અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની મૈતેઇ સમુદાયની માંગના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા શરૂ થઈ ત્યારથી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની અથડામણમાં 70 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.


રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હિંસા દરમિયાન કરોડોની સંપત્તિને આગ લગાડવામાં આવી હતી અને હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. જેઓ હવે સરકાર દ્વારા સ્થાપિત રાહત શિબિરોમાં રહી રહ્યા છે. કુકી સમુદાયનો આરોપ છે કે મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય સરકાર તેમને તેમના ઘરોમાંથી જંગલો અને પહાડોમાં ભગાડવાના હેતુથી તેમને નિશાન બનાવી રહી છે.

સેના અને અર્ધલશ્કરી દળો તૈનાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને બંને સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા હતા. મણિપુરમાં મૈતેઈ સમુદાયની વસ્તી લગભગ 53 ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી સમુદાયો - નગા અને કુકી સહિત - વસ્તીના લગભગ 40 ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે. પૂર્વોત્તર રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને અર્ધલશ્કરી દળોના લગભગ 10,000 જવાનોને તૈનાત કરવા પડ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget