શોધખોળ કરો

Manoj Jarange Hunger Strike: મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ ફરી મરાઠા અનામતનો મુદ્દો ઉઠ્યો, ભૂખ હડતાળ પર બેઠા મનોજ જરાંગે પાટીલ

મહારાષ્ટ્રના જાલનામાં  મનોજ જરાંગેએ અંતરવાલી સરાતીમાં ફરી એકવાર ભૂખ હડતાળ પર ઉતર્યા છે. અંતરવાળીમાં મનોજ પાટીલનું આ ચોથું આંદોલન છે.

Manoj Jarange Maratha Reservation Protest: મહારાષ્ટ્રના જાલનામાં  મનોજ જરાંગેએ અંતરવાલી સરાતીમાં ફરી એકવાર ભૂખ હડતાળ પર ઉતર્યા છે. અંતરવાળીમાં મનોજ પાટીલનું આ ચોથું આંદોલન છે. ઉપવાસ પર બેઠા પછી મનોજ જરાંગે પાટીલે આરોપ લગાવ્યો છે કે "સરકાર આંદોલન તોડવા માંગે છે. હું તેમને કહેવા માંગુ છું કે આપણે રાજનીતિ ન કરવી જોઈએ."

મનોજ જરાંગેએ ચેતવણી આપી હતી કે, "જો સરકાર વટહુકમનો અમલ નહીં કરે તો અમે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા કરીશું." મનોજ જરાંગે પાટીલે કહ્યું કે હું મારા નિર્ણય પર અડગ છું. હું મરાઠા સમુદાયને શાંતિ જાળવવા વિનંતી કરું છું. જરાંગેએ કહ્યું કે સરકારે સગા સંબંધીઓ અંગે વટહુકમ બહાર પાડ્યો છે, તેને લાગુ કરવા માટે આ ઝડપી આંદોલન છે.

જરાંગે કુણબીને મરાઠા તરીકે ઓળખવા માટે કાયદો બનાવવાની પણ માંગ કરી છે. જરાંગે મહારાષ્ટ્રના જાલનામાં સવારે 10.30 વાગ્યે આંદોલન શરૂ કર્યું. જોકે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓએ આને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓ મરાઠાઓને અન્ય પછાત સમુદાય (ઓબીસી) દરજ્જો આપવા અને પાત્ર કુણબી મરાઠાઓના રક્ત સંબંધીઓને પ્રમાણપત્રો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની શરૂઆતમાં જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશનના અમલની માંગ કરી રહ્યા છે.

કુણબી એક કૃષિ જૂથ છે જે OBC કેટેગરીમાં આવે છે અને જરાંગે માંગણી કરી છે કે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો આપવામાં આવે, જેથી તેઓ ક્વોટા લાભ માટે પાત્ર બની શકે. આરક્ષણ આંદોલનના ચહેરા જરાંગેએ કહ્યું કે જ્યાં સુધી મરાઠા આરક્ષણ નહીં મળે ત્યાં સુધી હું હાર માનીશ નહીં. તેમણે રાજ્ય સરકાર પર અંતરાવલી સરાતીના રહેવાસીઓને ભડકાવીને વિરોધ રોકવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. 

અગાઉ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે મનોજ જરાંગેની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જો કે મનોજ જરાંગે પાટીલ તરફથી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નહોતુુ, પરંતુ બાદમાં તેમણે જાહેરાત કરી હતી કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે અને ઉપવાસ અને પ્રદર્શન સમાપ્ત થઈ ગયા છે. ફરી એક વખત મનોજ જરાંગે પાટીલ ભૂખ હળતાળ પર બેસતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. 

મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં મરાઠા આરક્ષણને લઈને હિંસા ફાટી નીકળી હતી. તે સમયે જરાંગે પણ ઉગ્ર આંદોલન કર્યું હતું. જેના કારણે રાજ્યની શિંદે સરકાર મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
Embed widget