શોધખોળ કરો

જનરલ રાવતના મોત માટે ભારતને સુપર પાવર બનાવવા કરેલી આ પહેલ જવાબદાર ? જાણો કેમ ચાલી રહી છે આ અટકળ ?

મોત પાછળની અટકળોમાં એવું પણ કહેવાય છે કે ભારતે રાવતના નેજા હેઠળ સ્પેસ કમાન્ડની સ્થાપના પાછળ શરૂ કરેલી હલચલ પણ એક કારણ હોઈ શકે છે.

નવી દિલ્હીઃ ભારતના સીડીએસ જનરલ બિપિન રાવતનુ હેલિકૉપ્ટર ક્રેશ થવાના કારણે નિધન થઇ ગયુ છે. પરંતુ હવે તેમના અણધાર્યા મોત પાછળ અનેક પ્રકારના અટકળો વહેતી થઇ છે. ઇન્ડિયન એરફોર્સે ટ્વીટ કરીને કોપપણ જાતની અટકળ ના લગાવવા પણ અપીલ કરી છે, હાલમાં તપાસ ચાલી રહી છે અને બહુ જલ્દી સત્ય બધાની સામે આવશે. હવે મોત પાછળ ભારતના સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મા ચેલાણીએ પણ તેના અંગે શંકા વ્યક્ત કરી છે. 

મોત પાછળની અટકળોમાં એવું પણ કહેવાય છે કે ભારતે રાવતના નેજા હેઠળ સ્પેસ કમાન્ડની સ્થાપના પાછળ શરૂ કરેલી હલચલ પણ એક કારણ હોઈ શકે છે. આ સ્પેસ કમાન્ડ શું છે, ખરેખરમાં આ વાસ્તવમાં એર કમાન્ડ, નેવી કમાન્ડ અને આર્મી કમાન્ડ ત્રણ કમાન્ડ છે અને તેના સંયુક્ત કમાન્ડર તરીકે સૌપ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત હતા. હવે કોઈપણ લશ્કરી વડાની જેમ તેઓએ પણ ભારતની સુરક્ષા માટે આ જોઇન્ટ કમાન્ડથી પણ એક ડગલું આગળ જઈને સ્પેસ કમાન્ડ ઊભો કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ સ્પેસ કમાન્ડને પણ સીડીએસના નેજા હેઠળ ભવિષ્યમાં લાવી શકાય તે રીતે તૈયાર કરવાનો હતો. ખાસ વાત છે કે હવે જમીન પરની શક્તિ જ તમારા માટે મર્યાદિત નહીં રહે તમારે સ્પેસમાં પણ તાકાત બતાવવી પડશે, અને આ વાત સીડીએસ બિપીન રાવત સારી રીતે સમજી ચૂક્યા હતા. થોડાક સમય પહેલા જ સમયાર આવ્યા હતા કે ચીને સ્પેસમાં રહેલા સેટેલાઇટને ઉડાવ્યો હતો. ચીન હવે સ્પેસમાં પણ પણ પોતાના તાકાત વધારવા લાગ્યુ છે, અને આને ટક્કર આપવા ભારતે પણ તૈયારીઓ શર કરવી જોઇએ. કેમ કે ભવિષ્યમાં જે પણ યુદ્ધ થશે તે ફક્ત આકાશ, સમુદ્ર અને જમીન પૂરતુ મર્યાદિત નહી હોય, તેમા સ્પેસની ભૂમિકા પણ સૌથી વધારે મહત્ત્વની હશે, આ દિશામાં ડીઆરડીઓ અને ઇસરોની આગેવાની હેઠળ તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે. 

બિપિન રાવતે ભારતની સ્પેસ અને રિમૉટ સેન્સિંગ ટેકનોલૉજીનો ફાયદો સ્પેસ માટે ઉઠાવવા માંગતા હતા, અને ભારતને અંતરિક્ષમાંથી પણ રક્ષણ પૂરું પાડવા ઇચ્છતા હતા. તેમણે આ માટે સરકારને પણ તૈયાર કરી હોવાનું માનવામાં આવે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે એક સમયે ઇસરોનું માંડ હજાર કરોડ સુધીનું બજેટ વર્તમાન સરકારના આગમન પછી દસ હજાર કરોડને પણ વટાવી ગયું છે. 

આ પહેલા 1990થી ભારતે અંતરિક્ષમાં હરણફાળ ભરવાની શરૃઆત કરી ત્યારથી 2014 સુધીમાં ઇસરોના 200 જેટલા વૈજ્ઞાનિકો શંકાસ્પદ મોતને વર્યા છે. ઇસરોના વૈજ્ઞાાનિકોના મોત અને સ્પેસ કમાન્ડ સાથે સંલગ્ન બાબતો જોઈએ તો તેમા ફક્ત રાવતનું મોત સૌથી છેલ્લુ થયું છે તેમ કહી શકાય.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Embed widget