શોધખોળ કરો

વિદેશ મંત્રી એસ.જયશંકર કોરોનાથી સંક્રમિત, ટ્વિટ કરી આપી જાણકારી

કેન્દ્રિય મંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડોક્ટર એસ.જયશંકર કોરોના પોઝિટીવ આવ્યા છે. આ જાણકારી વિદેશમંત્રી એસ.જયશંકરે ટ્વિટ કરી આપી હતી. જયશંકરે  આજે ફ્રાન્સના વિદેશમંત્રી સાથે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેન્દ્રિય મંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે. તાજેતરમાં જ મારા સંપર્કમાં આવેલા લોકોને કાળજી રાખવાની અપીલ કરું છું.

નોંધનીય છે કે દેશમાં કોરોનાની બેકાબૂ ગતિ હજુ પણ યથાવત છે. કોરોના ચેપના છેલ્લા 24 કલાક દરમિયાન, 2,86,384 નવા કેસ નોંધાયા છે જ્યારે 573 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 22 લાખ 2 હજાર 472 થઈ ગઈ છે. કોરોનાની પોઝીટીવીટી રેટ 16 ટકાથી વધીને 19.5 ટકા થઈ ગયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 14 લાખ 62 હજાર 261 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં 72 કરોડ 21 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

આ પહેલા બુધવારે કોરોના વાયરસના 2 લાખ 85 હજાર 914 નવા કેસ નોંધાયા હતા અને 665 લોકોના મોત થયા હતા. ચાલો જાણીએ કે દેશભરમાં કોરોના ચેપના કેટલા નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં 35,756 નવા કેસ, 79 દર્દીઓના મોત

બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 35,756 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે 79 દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક દિવસમાં રાજ્યમાં ઓમિક્રોન નામના વાયરસને કારણે ચેપનો કોઈ નવો કેસ નોંધાયો નથી. બુલેટિન અનુસાર, નવા કેસ આવ્યા બાદ કુલ કેસ વધીને 76,05,181 થઈ ગયા છે. રાજ્યમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 1,42,316 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી ચેપના 2,858 કેસ નોંધાયા છે, જેમાંથી 1,534 દર્દીઓ સાજા થયા છે. હાલમાં રાજ્યમાં કોવિડના 2,98,733 દર્દીઓ સારવાર હેઠળ છે. બુલેટિન અનુસાર, મુંબઈમાં ચેપના 1,858 નવા કેસ નોંધાયા છે અને રોગચાળાને કારણે 13 દર્દીઓના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Embed widget