શોધખોળ કરો

વિદેશ મંત્રી એસ.જયશંકર કોરોનાથી સંક્રમિત, ટ્વિટ કરી આપી જાણકારી

કેન્દ્રિય મંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે

નવી દિલ્હીઃ વિદેશમંત્રી ડોક્ટર એસ.જયશંકર કોરોના પોઝિટીવ આવ્યા છે. આ જાણકારી વિદેશમંત્રી એસ.જયશંકરે ટ્વિટ કરી આપી હતી. જયશંકરે  આજે ફ્રાન્સના વિદેશમંત્રી સાથે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કેન્દ્રિય મંત્રીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે. તાજેતરમાં જ મારા સંપર્કમાં આવેલા લોકોને કાળજી રાખવાની અપીલ કરું છું.

નોંધનીય છે કે દેશમાં કોરોનાની બેકાબૂ ગતિ હજુ પણ યથાવત છે. કોરોના ચેપના છેલ્લા 24 કલાક દરમિયાન, 2,86,384 નવા કેસ નોંધાયા છે જ્યારે 573 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા વધીને 22 લાખ 2 હજાર 472 થઈ ગઈ છે. કોરોનાની પોઝીટીવીટી રેટ 16 ટકાથી વધીને 19.5 ટકા થઈ ગયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 14 લાખ 62 હજાર 261 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં 72 કરોડ 21 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

આ પહેલા બુધવારે કોરોના વાયરસના 2 લાખ 85 હજાર 914 નવા કેસ નોંધાયા હતા અને 665 લોકોના મોત થયા હતા. ચાલો જાણીએ કે દેશભરમાં કોરોના ચેપના કેટલા નવા કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં 35,756 નવા કેસ, 79 દર્દીઓના મોત

બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 35,756 નવા કેસ નોંધાયા હતા અને રોગચાળાને કારણે 79 દર્દીઓના મોત થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા એક દિવસમાં રાજ્યમાં ઓમિક્રોન નામના વાયરસને કારણે ચેપનો કોઈ નવો કેસ નોંધાયો નથી. બુલેટિન અનુસાર, નવા કેસ આવ્યા બાદ કુલ કેસ વધીને 76,05,181 થઈ ગયા છે. રાજ્યમાં કોવિડને કારણે અત્યાર સુધીમાં 1,42,316 દર્દીઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનથી ચેપના 2,858 કેસ નોંધાયા છે, જેમાંથી 1,534 દર્દીઓ સાજા થયા છે. હાલમાં રાજ્યમાં કોવિડના 2,98,733 દર્દીઓ સારવાર હેઠળ છે. બુલેટિન અનુસાર, મુંબઈમાં ચેપના 1,858 નવા કેસ નોંધાયા છે અને રોગચાળાને કારણે 13 દર્દીઓના મોત થયા છે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget