શોધખોળ કરો

ખાનગીકરણના વિરોધમાં યુપીમાં 15 લાખ વીજ કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં અનેક જગ્યાએ અંધારપટ છવાયો, જાણો વિગતે

આ પ્રદર્શન યુપી સરકાર દ્વારા પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમીટેડના ખાનગીકરણના ફેંસલા વિરુદ્ધ થઇ રહ્યુ છે. તકરાર ઠારવા માટે સરકાર અને વીજ કર્મચારીઓની વચ્ચે વાતચીત પણ થઇ ચૂકી છે, પરંતુ કોઇ પરિણામ આવ્યુ ન હતુ

લખનઉઃ પૂર્વ ઉત્તરપ્રદેશમાં કેટલાય વિસ્તારોમાં કાલથી વીજળી ઠપ છે, કેટલાય જિલ્લાઓમાં અંધારપટ છવાયો છે. ખાનગીકરણના વિરોધમાં લગભગ 15 લાખ વીજ કર્મચારીઓ આખા દિવસ હડતાળ પર ઉતર્યા હતા. આના કારણે પૂર્વ ઉત્તર પ્રદેશના કેટલાય વિસ્તારોમાં અંધારુ થયુ હતુ, તંત્ર તરફથી વીજ સપ્લાયના વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી પરંતુ આ બધી વ્યવસ્થા નિષ્ફળ રહી હતી. પ્રયાગરાજ, મહારાજગંજ, દેવરિયા, આઝમગઢ, બારાબંકી, ગોરખપુર, મિર્જાપુર, મઉ, ગાજીપુર સહિતના કેટલાય જિલ્લાઓને વીજ કાપનો સામનો કરવો પડ્યો હતો. પ્રયાગરાજના બજારમાં અંધારુ છવાયુ હતુ, વળી કેટલીય જગ્યાએ કલાકો સુધી વીજળી મળી શકી ન હતી. લોકો પરેશાન અને ગુસ્સામાં દેખાઇ રહ્યાં હતા અને સાંજે રસ્તો જામ કરવા પહોંચી ગયા હતા. ઉત્તરપ્રદેશમાં અચાનક પેદા થયેલા આ વીજ સંકટનુ કારણ ખાનગીકરણ વિરુદ્ધ વીજ કર્મચારીઓની હડતાળ છે. આના વિરોધમાં વીજ કર્મચારીઓએ સોમવારે યુપીમાં આખા દિવસ કામ કરવાનો બહિષ્કાર કર્યો હતો. રાજધાની લખનઉથી લઇને પ્રયાગરાજ, ગોરખપુર, મુરાદાબાદથી લઇને અમેઠી સુધી યુપીમાં કેટલાય વિસ્તારોમાં કાલે વીજ કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા. આ પ્રદર્શન યુપી સરકાર દ્વારા પૂર્વાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમીટેડના ખાનગીકરણના ફેંસલા વિરુદ્ધ થઇ રહ્યુ છે. તકરાર ઠારવા માટે સરકાર અને વીજ કર્મચારીઓની વચ્ચે વાતચીત પણ થઇ ચૂકી છે, પરંતુ કોઇ પરિણામ આવ્યુ ન હતુ.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!
યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ફરી લોકડાઉન? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ નોટિસનું સાચું સત્ય!
પીએમ મોદી પછી કોણ? જ્યોતિષની નજરે જાણો પ્રધાનમંત્રી પદના 3 મજબૂત દાવેદાર!
પીએમ મોદી પછી કોણ? જ્યોતિષની નજરે જાણો પ્રધાનમંત્રી પદના 3 મજબૂત દાવેદાર!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો
LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!
Embed widget