શોધખોળ કરો

મોહન ભાગવતે જે રીતે નરેંદ્ર મોદીને બનાવ્યા, તેમજ મુલાયમ વગર અખિલેશનું આગળ વધવું મુશ્કેલ: અમરસિંહ

કોલકાતા: સમાજવાદી પાર્ટીના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ અમરસિંહને લઈને ઉત્તર પ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પાર્ટીમાં બે ભાગલા પડી ગયા છે. મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમના પર મુલાયમ સિંહ યાદવ અને સપામાં ભાગલા પડવવાનો આરોપ લગાવ્યો છે. જ્યોરે મુલાયમ સિંહે કહ્યું છે કે અમરસિંહના બધા જ પાપ માફ કરી દેવામાં આવ્યા છે. સોમવારે લખનઉમાં સપા મુખ્યાલયે મુલાયમ સિંહ યાદવે કહ્યું કે અમરસિંહે તેમને જેલમાં જવાથી બચાવ્યા હતા, તેમજ પાર્ટીમાં સિંહની વિરૂધ્ધમાં આંગળી ઉઠાવનારા તેમના પગની ધૂળ બરાબર પણ નથી. લખનઉમા જ્યારે સપાના વરિષ્ઠ નેતાઓ લડાઈ કરી રહ્યા હતા ત્યારે અમરસિંહ કોલકાતામાં હતા. ત્યાં એક સામાજિક કાર્યક્રમમાં અમરસિંહે પ્રધાનમંત્રી મોદીની વાત કરતા ઈશારો કર્યો કે અખિલેશ યાદવે મુલાયમ સિંહ યાદવ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ કારણ કે તેના કારણે જ તે મુખ્યમંત્રી બન્યા છે. એક સવાલનો જવાબ આપતા અમરસિંહે કહ્યું કે “ જે રીતે આરએસએસનું સર્મથન ન મળ્યું હોત તો મોદી પીએમ ના બની શક્યા હોત, આરએસએસના સર્મથન વગર મોદી શું છે.? તેમની પાછળ આરએસએસ ના હોત તો તે પીએમ પદના ઉમેદવાર પણ ન બની શક્યા હોત.આ કારણે પીએમ ઉમ્મીદવાર બનવા માટે મોહન ભાગવતને વફાદાર રહેવું પડ્યું” ઉત્તર પ્રદેશમાંની સમાજવાદી પાર્ટીમાં મુલાયમ સિંહ યાદવ જ હવે પાર્ટીનો જીવ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
Embed widget