શોધખોળ કરો
ટીમ મોદી માટે આમંત્રણ, આ નેતાઓને ફોન કરીને મંત્રી બનવા માટે તાત્કાલિક દિલ્હી બોલાવાયા, જુઓ લિસ્ટ
ગઇ સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં મળેલી બમ્પર જીત બાદ આજે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાનના શપથ લેશે. સાંજે 7 વાગે પોતાના મંત્રીમંડળની સાથે મોદી શપથનો કાર્યકર્મ કરશે. આજે બીજેપી અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, ત્યારબાદ સંભવિત મંત્રીઓને દિલ્હીથી ફોન આવવા લાગ્યા છે. સુત્રો અનુસાર સંભવિત મંત્રીની સાથે મોદી સાંજે 4.30 વાગે બેઠક કરશે.
આ નેતાઓને આવ્યા મંત્રી બનવા માટે દિલ્હીથી ફોન... સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, અર્જૂનરામ મેઘવાલ, જિતેન્દ્ર સિંહ, રામદાસ અઠાવલે, ધર્મેન્દ્ર પ્રધાન, રવિશંકર પ્રસાદ, બાબુલ સુપ્રિયો, સદાનંદ ગૌડા, મુખ્તાર અબ્બાસ નકવી, જી કિશન રેડ્ડી, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, કૃષ્ણપાલ ગુર્જર, સુરેશ અંગાદી, કિરણ રિજીજૂ, સાધ્વી નિરંજન જ્યોતિ, પ્રહલાદ જોશી, સંતોષ ગંગવાર, રાવ ઇન્દ્રજીત, મનસુખ માંડવિયા, રમેશ પોખરિયાલ નિશંક, પરસોત્તમ રૂપાલા, ગીરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, 
આ નેતાઓને આવ્યા મંત્રી બનવા માટે દિલ્હીથી ફોન... સુષ્મા સ્વરાજ, નીતિન ગડકરી, અર્જૂનરામ મેઘવાલ, જિતેન્દ્ર સિંહ, રામદાસ અઠાવલે, ધર્મેન્દ્ર પ્રધાન, રવિશંકર પ્રસાદ, બાબુલ સુપ્રિયો, સદાનંદ ગૌડા, મુખ્તાર અબ્બાસ નકવી, જી કિશન રેડ્ડી, નિર્મલા સીતારમણ, પિયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, કૃષ્ણપાલ ગુર્જર, સુરેશ અંગાદી, કિરણ રિજીજૂ, સાધ્વી નિરંજન જ્યોતિ, પ્રહલાદ જોશી, સંતોષ ગંગવાર, રાવ ઇન્દ્રજીત, મનસુખ માંડવિયા, રમેશ પોખરિયાલ નિશંક, પરસોત્તમ રૂપાલા, ગીરિરાજ સિંહ, નિત્યાનંદ રાય, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, 
સહયોગી (એનડીએ) ના કોટામાંથી એક-એક મંત્રી બની શકે છે... શિવસેના તરફથી અરવિંદ સાવંત અકાલી દળ તરફથી હરસિમરત કૌર અપના દળ તરફથી અનુપ્રિયા પટેલ નોંધનીય છે કે, ગઇ સરકારમાં પીએમ મોદીના સાથે 46 મંત્રીઓએ શપથ લીધા હતા અને હવે તેમને કાર્યકાળ પુરો થયો છે, તેમની સરકારમાં 70 મંત્રીઓ સામેલ હતા.
વધુ વાંચો























