શોધખોળ કરો

દિલ્લીમાં ચિકનગુનિયાને રોકવા કેંદ્ર દરેક પ્રકારની મદદ કરવા તૈયાર: જેપી નડ્ડા

નવી દિલ્લી: જ્યાં એક બાજુ દિલ્લી સરકાર પંજાબ ચૂંટણીની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે, તો બીજી બાજુ કેંદ્ર સરકાર દિલ્લીમાં ચિકનગુનિયાના વઘતા પ્રભાવને રોકવામાં લાગેલી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ ચિકનગુનિયાના વધતા પ્રભાવને જોતા કહ્યું કે, ‘અમે દિલ્લીને દરેક પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છીએ. ચિકનગુનિયાના મામલામાં ખાસ કદમ ઉઠાવવા માટે જાન્યુઆરી પછીથી રાજ્ય સરકારને 11 પરામર્શ મોકલવામાં આવ્યા છે. અમે તેમની સાથે સમન્વય બનાવી રાખ્યો છે. કેંદ્ર સરકાર પરિસ્થિતિઓ ઉપર પોતાની નજર ટેકવીને રાખી છે. આવતી કાલે બુધવારે પરિસ્થિતિને લઈને એક બેઠક મળશે. તેમને લોકોને ભરોસો આપતા કહ્યું કે પરિસ્થિતિને લઈને ગભરાવવાની જરૂર નથી. બસ કાળજી રાખો કે બીમારીને રોકવા માટે રોગસૂચક બતાવવામાં આવેલા ઉપાયો ફોલો કરો.. તમને જણાવી દઈએ કે, 24 કલાકથી પણ ઓછા સમયમાં ચિકનગૂનિયાથી મરનાર લોકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. પરંતુ સ્થિતિ ગંભીર હોવા છતાં કેજરીવાલ સરકારના માત્ર એક જ મંત્રી દિલ્લીમાં છે, બાકી બધાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. 3 દર્દી દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ છે, તો એક વ્યક્તિ અન્ય હોસ્પિટલમાં દાખલ છે. દિલ્લીના સ્વાસ્થ્ય મંત્રી સતેંદ્ર જૈન હાલ ગોવામાં છે. તેઓ ગોવામાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના પ્રચારમાં જોડાયેલા છે. જ્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતે આગલા 10 દિવસ બેંગ્લુરુમાં રહેનાર છે. તે પોતાના ગળાની સર્જરી માટે ગયેલા છે. તેના પહેલા કેજરીવાલ ચાર દિવસના પંજાબ પ્રવાસ પર હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં દિલ્લીની જવાબદારી નાયબમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની છે, પરંતુ તે પણ શિક્ષા સાથે જોડાયેલા એક પ્રવાસ માટે સોમવારે રાત્રે ફિનલેંડ માટે રવાના થઈ ચૂક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

વિડિઓઝ

Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
Embed widget