શોધખોળ કરો

નિર્ભયા કેસઃ રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી ફગાવી, 22 જાન્યુઆરીએ ફાંસી થવાની શક્યતા ઓછી, જાણો કેમ

દિલ્હીના ઉપ રાજ્યપાલે ગુરુવારે મુકેશ સિંહની દયા અરજી ગૃહ મંત્રાલયને મોકલી હતી.

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના નિર્ભયા ગેંગરેપના કેશમાં દોષિત મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રલાયે નિર્ભયા કેસમાં ગનેગાર મુકેશની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ ભવનને મોકલેલ પોતાની ભલામણમાં કહ્યું હતું કે, મુકેશની ફાંસીની સજા યથાવત રાખવામાં આવે છે. ફાંસીની સજા મેળવેલ ચાર દોષિતોમાંથી એક મુકેશ સિંહે દયા અરજી થોડા દિવસ પહેલા જ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, ‘ગૃહ મંત્રાલયે મુકેશ સિંહની દયા અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી. મંત્રાલયે અરજીને ફગાવી દેવાની દિલ્હીના ઉપ રાજ્યપાલની ભલામણે યથાવત રાખી હતી.’ 22 જાન્યુઆરીએ ફાંસી શક્ય નથી દિલ્હીના ઉપ રાજ્યપાલે ગુરુવારે મુકેશ સિંહની દયા અરજી ગૃહ મંત્રાલયને મોકલી હતી. તેના એક દિવસ પહેલા દિલ્હી સરકારે અરજી ફગાવી દેવાની ભલામણ કરી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિત મુકેશ સિંહ, વિનય શર્મા, અક્ષય કુમાર અને પવન ગુપ્તાને 22 જાન્યુઆરીએ ફાંસી આપવા માટે ડેથ વોરંટ જારી કર્યું હતું.
જોકે દિલ્હી સરકારે હાઈ કોર્ટને જણાવ્યું કે, દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસી નહીં થઈ શકે કારણ કે મુકેશ સિંહે દયા અરજી કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોણ છે સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાનો આરોપી રાજસિંહ ? રાજકીય રહ્યું છે કનેક્શન
કોણ છે સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાનો આરોપી રાજસિંહ ? રાજકીય રહ્યું છે કનેક્શન
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
'હું શપથ લઉં છું...', બીજીવાર આસામના મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા, જાણો રાજકીય સફર
'હું શપથ લઉં છું...', બીજીવાર આસામના મુખ્યમંત્રી બન્યા હિમંતા બિસ્વા સરમા, જાણો રાજકીય સફર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
Thar માં લગાવવા માંગો છો એરલેસ ટાયર તો કેટલો આવશે ખર્ચ ? સમજો પુરો હિસાબ-કિતાબ
Thar માં લગાવવા માંગો છો એરલેસ ટાયર તો કેટલો આવશે ખર્ચ ? સમજો પુરો હિસાબ-કિતાબ
Google QR Code Scan System: QR સ્કેન કરીને બતાવવું પડશે કે તમે માણસ છો! વેબસાઈટ ખોલતા જ ગૂગલની સિસ્ટમથી લિંક થશે ફોન
Google QR Code Scan System: QR સ્કેન કરીને બતાવવું પડશે કે તમે માણસ છો! વેબસાઈટ ખોલતા જ ગૂગલની સિસ્ટમથી લિંક થશે ફોન
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Assam CM Oath Ceremony: હિમંતા બિસ્વા સરમા આજે લેશે CM પદના શપથ, ચાર ધારાસભ્ય બનશે મંત્રી
Embed widget