શોધખોળ કરો

No-Confidence Motion: આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપશે PM મોદી

No-Confidence Motion: કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા જ આ વાતની પુષ્ટી કરી હતી.

No-Confidence Motion: સંસદના ચોમાસુ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવના ત્રીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં જવાબ આપશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે એક દિવસ પહેલા જ આ વાતની પુષ્ટી કરી હતી.

સંરક્ષણ પ્રધાન અને સાંસદ રાજનાથ સિંહે બુધવારે જણાવ્યું હતું કે પીએમ મોદી 10 ઓગસ્ટે સંસદમાં હાજરી આપશે. આ દરમિયાન પીએમ મોદી એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે. નોંધનીય છે કે 26 જૂલાઈના રોજ વિપક્ષે મણિપુર હિંસા મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મંગળવારે પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત કરી હતી.

શું હોય છે અવિશ્વાસની દરખાસ્ત

રાજકીય નિષ્ણાતો કહે છે કે મોદી સરકાર ગૃહમાંથી વિશ્વાસ ગુમાવશે નહીં. કારણ કે એનડીએ સિવાય ભાજપ પાસે ગૃહમાં સંપૂર્ણ બહુમતી છે. નોંધનીય છે કે કોઈપણ લોકસભા સાંસદ 50 સાંસદોના સમર્થન સાથે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી શકે છે. અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થયા બાદ તેના પર ગૃહમાં ચર્ચા થાય છે. વિપક્ષ ગૃહમાં સરકારની ખામીઓ ગણાવે છે. આના પર શાસક પક્ષના સાંસદો જવાબ આપે છે. અંતે મતદાન થાય છે. જો અવિશ્વાસની દરખાસ્ત સફળ થાય તો સરકાર પડી જાય છે.

બીજેપી સામે બીજી વખત અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ

એનડીએ પાસે કુલ 331 સાંસદો છે. જેમાંથી 303 સાંસદો ભાજપના છે. વિપક્ષીમાં માત્ર 144 સાંસદો છે. મોદી સરકાર બીજી વખત સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ થયો છે. આંધ્રપ્રદેશના મુદ્દે 2018માં સરકાર સામે પહેલો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

અમિત શાહે મોદી સરકારના કામ ગણાવ્યા

અવિશ્વાસ પ્રસ્તાવ સામે પ્રતિક્રિયા આપતા અમિત શાહે ગૃહમાં કહ્યું હતું કે હું આખા દેશને કહેવા માંગુ છું, વડાપ્રધાને મણિપુરમાં હિંસાના સમાચાર જોયા કે તરત તેમણે મને રાત્રે 4 વાગ્યે અને બીજા દિવસે સવારે 6:30 વાગ્યે ફોન કર્યો હતો.  વિપક્ષ કહે છે કે વડાપ્રધાન મોદી જરાય ચિંતિત નથી. અમે ત્રણ દિવસ સુધી સતત કામ કર્યું. 16 વિડિયો કોન્ફરન્સ, 36,000 CAPF જવાનોને તાત્કાલિક રાજ્યમાં મોકલવામાં આવ્યા હતા. એરફોર્સના વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો, મુખ્ય સચિવ અને ડીજીપી બદલ્યા, નવા સલાહકાર મોકલ્યા. બધું જ 4 મેના રોજ કરવામાં આવ્યું હતું. હિંસા શરૂ થયાના 24 કલાકની અંદર કાર્યવાહી કરવામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
વંદે ભારતે રચ્યો ઈતિહાસ: સુરતથી અમદાવાદ ટ્રેનમાં પહોંચ્યું 'ધબકતું હૃદય', દેશમાં પહેલી વાર બની આવી ઘટના
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget