શોધખોળ કરો

શું આધારકાર્ડ વિના પણ લગાવી શકાશે કોરોનાની વેક્સિન, UIDAIએ શું કરી મહત્વની જાહેરાત, જાણો

કોરોનાની માહામારીમાં વેક્સિનેને વાયરસ સામે લડવા માટેનું અમોઘશસ્ત્ર માનવામાં આવે છે. જો કે વેક્સિનેશન માટે આધારકાર્ડ જરૂરી માનવામાં આવી રહ્યું છે. તો શું જેમની પાસે આધાર કાર્ડ નહીં હોય તેવા લોકો કોવિડની વેક્સિન નહીં લઇ શકે. આ મામલે UIDAI શું કહ્યું જાણો

નવી દિલ્લી: કોરોનાની માહામારીમાં વેક્સિનેને વાયરસ સામે લડવા માટેનું અમોઘશસ્ત્ર માનવામાં આવે છે. જો કે વેક્સિનેશન માટે આધારકાર્ડ જરૂરી માનવામાં આવી રહ્યું છે. તો શું જેમની પાસે આધાર કાર્ડ નહીં હોય તેવા લોકો કોવિડની વેક્સિન નહીં લઇ શકે. આ મામલે UIDAI શું કહ્યું જાણો

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ(UIDAI)એ આધારકાર્ડને લઇને મોટું નિવેદન આપ્યું છે. UIDAIએ કોરોના વેક્સિન માટે આધારકાર્ડને જરૂરી  નથી ગણાવ્યું. યૂઆઇડીએઆઇએ કહ્યું કે, આધાર કાર્ડ ન હોવાથી કોઇને વેક્સિનથી વંચિત ન રાખી શકાય. આ સિવાય UIDAIએ આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આધારકાર્ડ ન હોવાથી કોઇ દર્દીને ઇલાજથી કે વેક્સિનથી વંચિત ન રાખી શકાય.

શું કહ્યું UIDAIએ
UIDAIએ આપેલા એક નિવેદનમાં કહ્યું કે, આધારકાર્ડ માટે એક્સપ્શન હેડલિંગ મેકેનિજ્મ(ઇએચએમ) સ્થાપિત છે. જેમાં 12 અંકોના બાયોમેટ્રીક આઇડીના અભાવમાં સુવિધા સર્વિસીઝી ડિલીવરી નિશ્ચિત કરવા માટે તેનું પાલન કરવું જોઇએ. 


 જરૂરી સુવિધા માટે મનાઇ ન કરી શકાય
UIDAIએ કહ્યું કે, ' કોઇ વ્યક્તિને  જરૂરી સેવા માટે એટલા માટે ના ન કહી શકાય કે તેમની પાસે આધારકાર્ડ નથી. આ વ્યવહાર યોગ્ય નથી. આધાર વિના પણ જરૂરી સેવા સુવિધા ન રોકાવી જોઇએ. 

દેશમાં કોરોનાની મહામારીના સમયમાં UIDAIનું આ નિવેદન ખૂબ મહત્વનું બની રહે છે. જો કોઇ પાસે આધારકાર્ડ ન હોય તો. આ સ્થિતિમાં ઓનલાઇન વેરિફિકેશન પણ શક્ય નથી થતું. આ સ્થિતિમાં સંબંધિત એજન્સી અથવા વિભાગને આઘાર અધિનિયમ 2016માં નિર્ધારિત વિશિષ્ટ માનદંડો મુજબ સેવા આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. 


18 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 18 કરોડ 22 લાખ 20 હજાર 164 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,11,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4077 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,62,437 લોકો ઠીક પણ થયા છે. 

કુલ કેસ-  બે કરોડ 46 લાખ 84 હજાર 077
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 7 લાખ 95 હજાર 335
કુલ એક્ટિવ કેસ - 36 લાખ 18 હજાર 458
કુલ મોત - 2 લાખ 70 હજાર 284

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget