શોધખોળ કરો

Twin Tower Demolition: Twin Tower બ્લાસ્ટ પર એડવાઇઝરી થઈ જાહેર, નોઇડા ઓથોરિટીએ વૃદ્ધોને આપી આ ખાસ સલાહ

Noida Twin Tower Demolition: ટાવરને તોડી પાડવા માટે 3700 કિલો ગનપાઉડરનો ઉપયોગ કરવામાં આવશે, જે માત્ર 12 સેકન્ડમાં ટાવર તોડી પાડશે

 Twin Tower Demolition: નોઈડાના સેક્ટર 93 એ માં ટ્વીન ટાવર્સ આજે બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવશે. ટાવર તોડી પાડવાની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ટાવરને તોડી પાડવા માટે 3700 કિલો ગનપાઉડરનો ઉપયોગ કરવામાં આવશે, જે માત્ર 12 સેકન્ડમાં ટાવર તોડી પાડશે.  ટ્વીન ટાવરો તોડી પાડવા દરમિયાન આસપાસના લોકોને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગૌતમ બુદ્ધ નગરના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્ય સલાહ જારી કરવામાં આવી છે.  તેમાં કહેવામાં આવ્યું છે કે ટાવર ડિમોલિશન દરમિયાન...

  • આંખો, નાક અને ચહેરા પર બળતરા
  • શરીરમાં દુખાવો
  • છાતી ભારે લાગવી
  • હૃદયના ધબકારા અનિયમિત થવા
  • કફ
  • નાકમાંથી પાણી પડવું
  • બેચેની થવી
  • પેટમાં દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે

તેનાથી બચવા શું કરશો

  •  બારીના બધા દરવાજા બંધ રાખો.
  •  ઘરના આખા ફ્લોરને વેક્યૂમ ક્લીનર અથવા ભીના મોપથી સાફ કરો.
  •  તોડી પાડ્યા પછી, ઘરની બધી ચાદરો અને ઓશીકાના કવર ધોઈ નાખો.
  • ખોરાક અને પાણી પીતા પહેલા હાથ, પગ અને નખને સંપૂર્ણપણે સાફ કરો.
  • ફેસ માસ્ક અને આંખો માટે ચશ્માનો ઉપયોગ કરો.

એડવાઈઝરીમાં જણાવાયું છે કે, જો ઉપરોક્ત કોઈ લક્ષણ દેખાય તો આ સ્થિતિમાં ગભરાશો નહીં.ડો.ઉબેદ-94155519773 અને ડો.ટીકમ સિંહ-9650826925 નો સંપર્ક કરો.

શું ન કરવું

  • ડિમોલિશનના સમયે અને પછી અને થોડા સમય માટે તમામ બારીઓ, દરવાજા સંપૂર્ણપણે બંધ રાખો.
  • હાથ, પગ અને નખ સાફ કર્યા વગર ખોરાક કે પાણી ન પીવું.
  • બહારનું ખાવાનું ટાળો.
  • દાંતથી તમારા નખને ન કરડો
  •  હરવા-ફરવાનું ટાળો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget