શોધખોળ કરો

COVID-19: મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે તાળાબંધી, ફક્ત આ ભક્તોને જ પ્રવેશવા માટે મળી મંજૂરી, જાણો વિગતે

મંદિર પ્રશાસક સુજાન સિંહ રાવતે જણાવ્યુ કે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવામાં દેશના અન્ય શહેરોમાંથી આવનારા ભક્તોને મંદિરમાં પ્રવેશ પ્રતબિંધિત કરી દેવામાં આવ્યો છે

ભોપાલઃ કોરોનાની અસર હવે મહાકાલ મંદિર પર પણ પડી છે. મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ ઉજ્જૈન મહાકાલ મંદિરને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં સોમવારે ફક્ત મધ્યપ્રદેશના ભક્તોને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર સમિતિએ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. મંદિર પ્રશાસક સુજાન સિંહ રાવતે જણાવ્યુ કે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આવામાં દેશના અન્ય શહેરોમાંથી આવનારા ભક્તોને મંદિરમાં પ્રવેશ પ્રતબિંધિત કરી દેવામાં આવ્યો છે. શ્રાવણ માસમાં સવારે 5.30થી રાત્રે 9 વાગ્યા સુધી અલગ અલગ સમય પર ભક્તોને ભગવાન મહાકાલના દર્શન કરાવવામાં આવી રહ્યાં છે. COVID-19: મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે તાળાબંધી, ફક્ત આ ભક્તોને જ પ્રવેશવા માટે મળી મંજૂરી, જાણો વિગતે મંદિરમાં પ્રતિદિન 8 થી 10 હજાર ભક્તોને પ્રવેશ મળી રહ્યો છે. આ માટે તેમને એડવાન્સ બુકિંગ કરાવવુ અનિવાર્ય છે. જે ભક્તો બુકિંગ વિના મંદિર પહોંચી રહ્યાં છે, તેમને 250 રૂપિયા તાત્કાલિક દર્શન ટિકીટ પર સીધા પ્રવેશની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. પ્રશાંસકે જણાવ્યુ કે એડવાન્સ બુકિંગ અને તાત્કાલિક દર્શન ટિકીટ ખરીદવા માટે ઓળખપત્ર અનિવાર્યા છે. COVID-19: મહાકાલ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે તાળાબંધી, ફક્ત આ ભક્તોને જ પ્રવેશવા માટે મળી મંજૂરી, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
આસામમાં પૂરનો કહેર, 1.28 લાખ લોકો પ્રભાવિત, કેરળમાં વરસાદના કારણે 15ના મોત
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
સરકારે વિંડફોલ ટેક્સમાં કર્યો વધારો, શું પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થશે વધારો?
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
Horoscope Today : આજના દિવસે હનુમાજીની કૃપાથી ચમકશે આ ત્રણ રાશિઓનું નસીબ, આ રાશિઓને મળશે મોટી ઓફર
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Embed widget