શોધખોળ કરો

Pahalgam Terror Attack: ગૃહમંત્રી અમિત શાહે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકો માર્યા ગયા હતા

Pahalgam Terror Attack:  જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો જેમાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકો માર્યા ગયા અને 20 અન્ય ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૌયબાના હિટ સ્ક્વોડ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહે અહીં પોલીસ કંટ્રોલ રૂમમાં આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આતંકવાદી હુમલા પછી સરકાર એક્શનમાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહલગામ પહોંચશે. પીએમ મોદી પણ સાઉદી અરેબિયાની મુલાકાત અધવચ્ચે ટૂંકાવી ભારત પાછા ફર્યા છે. આજે તેઓ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લે તેવી શક્યતા છે.

આતંકવાદી ઘટના અંગે અમિત શાહે કહ્યું કે આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને સૌથી કડક સજા આપીશું. ગૃહમંત્રીએ તમામ એજન્સીઓ સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી.

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં પહલગામના બૈસારન ખાતે તે સ્થળની મુલાકાત લેશે જ્યાં મંગળવારે આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા અને તપાસ કરશે. પહલગામ આતંકવાદી હુમલા પછી અનંતનાગ પોલીસે પ્રવાસીઓ માટે ઇમરજન્સી હેલ્પ ડેસ્ક શરૂ કર્યો છે. આ ડેસ્ક 24 કલાક કામ કરશે. આ માટે પોલીસે ટેલિફોન નંબર 9596777669, 01932225870 અને વોટ્સએપ નંબર 9419051940 જાહેર કર્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને ધ્યાનમાં રાખીને 23 એપ્રિલના રોજ રાજૌરી જિલ્લાની તમામ સરકારી/ખાનગી શાળાઓ બંધ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
Embed widget