શોધખોળ કરો

શું એલચી, તજ, કાળા મરી, લવિંગ, અજમો અને હળદરના ઉકાળાથી કોરોના 24 કલાકમાં ખત્મ થઈ જાય છે ? જાણો સરકારે શું ખુલાસો કર્યો

ઓડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલચી, તજ, મરી, લવિંગ, અમજા અને હળદરના ઉકાળો પીવાથી 24 કલાકમાં કોરોના વાયરસ ખત્મ કરી શકાય છે.

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની બીજી લહેર ધીમી ચોક્કસ પડી છે પરંતુ તેનો તાંડવ હજુ પણ યથાવત છે. દરરોજ દેશભરમાં એક લાખથી વધારે કેસ હજુ પણ આવી રહ્યા છે. કોરોના સંક્રમણને કારણએ દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં આયુર્વેદિક વસ્તુઓનો પણ મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આયુર્વેદિક ઉકાળાએ તો લોકોની ઇમ્યુનિટી વધારવાનું મોટું કામ કર્યું છે.

જોકે આવી સ્થિતિમાં કેટલાક ભ્રામક મેસેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્ય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક ઓડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલચી, તજ, મરી, લવિંગ, અમજા અને હળદરના ઉકાળો પીવાથી 24 કલાકમાં કોરોના વાયરસ ખત્મ કરી શકાય છે. ભારત સરકારે આ દાવાને પૂરી રીતે ભ્રામક હોવાનું કહ્યું છે.

વાયરલ થઈ રહેલ ઓડિયો મેસેજમાં એક વ્યક્તિ કહી હી છે કે, “કોઈને કોરોના થયો હોય અથવા વાયરલ ઇન્ફેક્શન હોય અથવા તાવ, ઉધરસ, દુખાવો, નાકમાંથી પાણી નીકળતું હોય તો તેના માટે એક ફોર્મ્યુલા જણાવી રહ્યો છું અને તે બધાને જણાવજો. એક મોટી એલચી, તજનો એક નાનો ટુકડો લેવો, ચાર પાંચ મરી તેમાં નાંખવા, સાથે બે ત્રમ લવિંગ લેવા, અડધી ચમચી અજમો લેવો. આ તમામ વસ્તુને દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળવો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. બાદમં તેમાં એક ચપટી હળદર નાંખી ગરમી ગરમ ચાની જેમ તેને પી જવું. પીવાની 10-15 મિનિટ બાદ તમે જે વસ્તુઓ પાણીમાં ઉમેરી હતી તેને બે ત્રણ લિટર પાણીમાં નાંખો. બે વધ્યું તેને ગાળ્યા બાદ તેમાં એક મોટી ચમચી અજમો નાંખી તેને ફરીથી ઉકાળો અને તેની નાસ લેવી.”

આ વાયરલ ઓડીયો માલમે ભારત સરકાર તરફતી સૂચના અને પ્રસારણ મંત્રાલયને જાણકારી આપી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ PIB Fact Check એ આ વાયરલ મેસેજને નકલી એટલે કે ખોટો ગણાવ્યો છે. @PIBFactCheck એ ટ્વીટ કર્યું છે કે, “ઓડિયામાં કરવામાં આવેલ દાવો ભ્રામક છે. આ ઓડિયોને ક્યાંયપણ શેર ન કરવો.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
New Year 2026: નવા વર્ષ પહેલાં ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ! સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો!
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
Embed widget