શોધખોળ કરો

શું એલચી, તજ, કાળા મરી, લવિંગ, અજમો અને હળદરના ઉકાળાથી કોરોના 24 કલાકમાં ખત્મ થઈ જાય છે ? જાણો સરકારે શું ખુલાસો કર્યો

ઓડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલચી, તજ, મરી, લવિંગ, અમજા અને હળદરના ઉકાળો પીવાથી 24 કલાકમાં કોરોના વાયરસ ખત્મ કરી શકાય છે.

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની બીજી લહેર ધીમી ચોક્કસ પડી છે પરંતુ તેનો તાંડવ હજુ પણ યથાવત છે. દરરોજ દેશભરમાં એક લાખથી વધારે કેસ હજુ પણ આવી રહ્યા છે. કોરોના સંક્રમણને કારણએ દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં આયુર્વેદિક વસ્તુઓનો પણ મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આયુર્વેદિક ઉકાળાએ તો લોકોની ઇમ્યુનિટી વધારવાનું મોટું કામ કર્યું છે.

જોકે આવી સ્થિતિમાં કેટલાક ભ્રામક મેસેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્ય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક ઓડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલચી, તજ, મરી, લવિંગ, અમજા અને હળદરના ઉકાળો પીવાથી 24 કલાકમાં કોરોના વાયરસ ખત્મ કરી શકાય છે. ભારત સરકારે આ દાવાને પૂરી રીતે ભ્રામક હોવાનું કહ્યું છે.

વાયરલ થઈ રહેલ ઓડિયો મેસેજમાં એક વ્યક્તિ કહી હી છે કે, “કોઈને કોરોના થયો હોય અથવા વાયરલ ઇન્ફેક્શન હોય અથવા તાવ, ઉધરસ, દુખાવો, નાકમાંથી પાણી નીકળતું હોય તો તેના માટે એક ફોર્મ્યુલા જણાવી રહ્યો છું અને તે બધાને જણાવજો. એક મોટી એલચી, તજનો એક નાનો ટુકડો લેવો, ચાર પાંચ મરી તેમાં નાંખવા, સાથે બે ત્રમ લવિંગ લેવા, અડધી ચમચી અજમો લેવો. આ તમામ વસ્તુને દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળવો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. બાદમં તેમાં એક ચપટી હળદર નાંખી ગરમી ગરમ ચાની જેમ તેને પી જવું. પીવાની 10-15 મિનિટ બાદ તમે જે વસ્તુઓ પાણીમાં ઉમેરી હતી તેને બે ત્રણ લિટર પાણીમાં નાંખો. બે વધ્યું તેને ગાળ્યા બાદ તેમાં એક મોટી ચમચી અજમો નાંખી તેને ફરીથી ઉકાળો અને તેની નાસ લેવી.”

આ વાયરલ ઓડીયો માલમે ભારત સરકાર તરફતી સૂચના અને પ્રસારણ મંત્રાલયને જાણકારી આપી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ PIB Fact Check એ આ વાયરલ મેસેજને નકલી એટલે કે ખોટો ગણાવ્યો છે. @PIBFactCheck એ ટ્વીટ કર્યું છે કે, “ઓડિયામાં કરવામાં આવેલ દાવો ભ્રામક છે. આ ઓડિયોને ક્યાંયપણ શેર ન કરવો.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ!
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
AIIMS Study: કોવિડ વેક્સિનથી યુવાનોના મોતના દાવા ખોટા, એમ્સના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; હાર્ટ એટેકનું સાચું કારણ આવ્યું સામે
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
Embed widget