શોધખોળ કરો

શું એલચી, તજ, કાળા મરી, લવિંગ, અજમો અને હળદરના ઉકાળાથી કોરોના 24 કલાકમાં ખત્મ થઈ જાય છે ? જાણો સરકારે શું ખુલાસો કર્યો

ઓડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલચી, તજ, મરી, લવિંગ, અમજા અને હળદરના ઉકાળો પીવાથી 24 કલાકમાં કોરોના વાયરસ ખત્મ કરી શકાય છે.

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની બીજી લહેર ધીમી ચોક્કસ પડી છે પરંતુ તેનો તાંડવ હજુ પણ યથાવત છે. દરરોજ દેશભરમાં એક લાખથી વધારે કેસ હજુ પણ આવી રહ્યા છે. કોરોના સંક્રમણને કારણએ દરરોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં આયુર્વેદિક વસ્તુઓનો પણ મોટાપાયે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આયુર્વેદિક ઉકાળાએ તો લોકોની ઇમ્યુનિટી વધારવાનું મોટું કામ કર્યું છે.

જોકે આવી સ્થિતિમાં કેટલાક ભ્રામક મેસેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્ય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક ઓડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલચી, તજ, મરી, લવિંગ, અમજા અને હળદરના ઉકાળો પીવાથી 24 કલાકમાં કોરોના વાયરસ ખત્મ કરી શકાય છે. ભારત સરકારે આ દાવાને પૂરી રીતે ભ્રામક હોવાનું કહ્યું છે.

વાયરલ થઈ રહેલ ઓડિયો મેસેજમાં એક વ્યક્તિ કહી હી છે કે, “કોઈને કોરોના થયો હોય અથવા વાયરલ ઇન્ફેક્શન હોય અથવા તાવ, ઉધરસ, દુખાવો, નાકમાંથી પાણી નીકળતું હોય તો તેના માટે એક ફોર્મ્યુલા જણાવી રહ્યો છું અને તે બધાને જણાવજો. એક મોટી એલચી, તજનો એક નાનો ટુકડો લેવો, ચાર પાંચ મરી તેમાં નાંખવા, સાથે બે ત્રમ લવિંગ લેવા, અડધી ચમચી અજમો લેવો. આ તમામ વસ્તુને દોઢ ગ્લાસ પાણીમાં ઉકાળવો. પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. બાદમં તેમાં એક ચપટી હળદર નાંખી ગરમી ગરમ ચાની જેમ તેને પી જવું. પીવાની 10-15 મિનિટ બાદ તમે જે વસ્તુઓ પાણીમાં ઉમેરી હતી તેને બે ત્રણ લિટર પાણીમાં નાંખો. બે વધ્યું તેને ગાળ્યા બાદ તેમાં એક મોટી ચમચી અજમો નાંખી તેને ફરીથી ઉકાળો અને તેની નાસ લેવી.”

આ વાયરલ ઓડીયો માલમે ભારત સરકાર તરફતી સૂચના અને પ્રસારણ મંત્રાલયને જાણકારી આપી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના ટ્વિટર હેન્ડલ PIB Fact Check એ આ વાયરલ મેસેજને નકલી એટલે કે ખોટો ગણાવ્યો છે. @PIBFactCheck એ ટ્વીટ કર્યું છે કે, “ઓડિયામાં કરવામાં આવેલ દાવો ભ્રામક છે. આ ઓડિયોને ક્યાંયપણ શેર ન કરવો.”

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget