શોધખોળ કરો

અગાશી પર રમતા બાળકના ગળામાં દોરડું ફસાઈ ગયું,  ગૂંગળામણથી બાળકનું થયું મોત

8 વર્ષનું બાળક રમત રમતુ હતું આ દરમિયાન બાળકના  ગળામાં રમત રમતી સમયે રબ્બરનું દોરડુ ફસાયું હતું.

હરિયાણામાં માતાપિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. અહીં આઠ વર્ષના બાળકનુ અગાશી પર રમતા-રમતા મોત થયું છે. આ ઘટનાએ પરિવાર અને સમગ્ર શહેરને ચોંકાવી દિધુ છે. હરિયાણા  અંબાલામાં આ દર્દનાક ઘટના બની હતી.  8 વર્ષનું બાળક રમત રમતુ હતું આ દરમિયાન બાળકના  ગળામાં રમત રમતી સમયે રબ્બરનું દોરડુ ફસાયું હતું. બાળક પોતાના ઘરની અગાશી પર રમી રહ્યું હતું. જ્યાં સુધી પરિવારના સભ્યો બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં બાળકનું મોત થયું હતું.આ ઘટના અંગે જાણકારી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. 

જાણકારી અનુસાર, આ ઘટના અંબાલા શહેરની છે. ન્યૂ ઈંદ્રપુરી કોલોની નિવાસી 8 વર્ષનું બાળક પોતાના ઘરે અગાશી પર રમી રહ્યું હતું.રમતા સમયે તેના ગળામાં દોરડું ફસાયું હતું. જ્યાંરે  બાળકના પરિવારજનોએ જોયુ તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.  આ ઘટના અંગે જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિટી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો.

શુક્રવાર સાંજે આશરે પોણા 5 વાગ્યે આ ઘટના અંગે બાળકના પિતા દીવાનને ખબર પડી હતી. પરિવારજનોનું કહેવું છે કે બાળક રમવા માટે ઘરની અગાશી પર ગયું હતું, ત્યારે તેના ગળામાં રબ્બરનું દોરડુ ફસાયું હતું. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે બાળકના ગળામાં દોરડુ ફસાઈ જવાથી તેને ગૂંગળામણ થઈ હતી. ત્યારબાદ તેનું મોત થયું હતું. બાળકને જોવા માટે જ્યારે તેની બહેન અગાશી પર પહોંચી તો તેણે ભાઈને જોઈને ચીસ પાડી હતી. ત્યારબાદ પરિવારજનો તેને નાગરિક હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા,  જ્યાં ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.

Crime News: દાદરા નગર હવેલીમાં સાવકા પિતાએ કરી પુત્રીની હત્યા, માતા-પિતા વચ્ચે હતો ઝઘડો

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોળા દિવસે સાવકા પિતાએ પુત્રીની હત્યા કરી હતી.મળતી જાણકારી અનુસાર, અંકિતા સિંહ નામની યુવતી ટ્યૂશનથી ઘરે આવતી હતી. દરમિયાન તેના સાવકા પિતા મિથુન મંડલ તેનો પીછો કરતા કરતા તેના ઘરે પહોંચ્યા હતા. બાદમાં અંકિતાની માતા અને મિથુન વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં અંકિતાએ માતાને રૂમમાં પુરી દીધી હતી. બાદમાં સાવકા પિતા સાથે તેની પણ બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા સાવકા પિતાએ એક બાદ એક છરીના ઘા ઝીંકી પુત્રીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget