શોધખોળ કરો

અગાશી પર રમતા બાળકના ગળામાં દોરડું ફસાઈ ગયું,  ગૂંગળામણથી બાળકનું થયું મોત

8 વર્ષનું બાળક રમત રમતુ હતું આ દરમિયાન બાળકના  ગળામાં રમત રમતી સમયે રબ્બરનું દોરડુ ફસાયું હતું.

હરિયાણામાં માતાપિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. અહીં આઠ વર્ષના બાળકનુ અગાશી પર રમતા-રમતા મોત થયું છે. આ ઘટનાએ પરિવાર અને સમગ્ર શહેરને ચોંકાવી દિધુ છે. હરિયાણા  અંબાલામાં આ દર્દનાક ઘટના બની હતી.  8 વર્ષનું બાળક રમત રમતુ હતું આ દરમિયાન બાળકના  ગળામાં રમત રમતી સમયે રબ્બરનું દોરડુ ફસાયું હતું. બાળક પોતાના ઘરની અગાશી પર રમી રહ્યું હતું. જ્યાં સુધી પરિવારના સભ્યો બાળકને લઈને હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં બાળકનું મોત થયું હતું.આ ઘટના અંગે જાણકારી મળતા પોલીસ ત્યાં પહોંચી હતી. 

જાણકારી અનુસાર, આ ઘટના અંબાલા શહેરની છે. ન્યૂ ઈંદ્રપુરી કોલોની નિવાસી 8 વર્ષનું બાળક પોતાના ઘરે અગાશી પર રમી રહ્યું હતું.રમતા સમયે તેના ગળામાં દોરડું ફસાયું હતું. જ્યાંરે  બાળકના પરિવારજનોએ જોયુ તો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.  આ ઘટના અંગે જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકના મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે સિટી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો હતો.

શુક્રવાર સાંજે આશરે પોણા 5 વાગ્યે આ ઘટના અંગે બાળકના પિતા દીવાનને ખબર પડી હતી. પરિવારજનોનું કહેવું છે કે બાળક રમવા માટે ઘરની અગાશી પર ગયું હતું, ત્યારે તેના ગળામાં રબ્બરનું દોરડુ ફસાયું હતું. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે બાળકના ગળામાં દોરડુ ફસાઈ જવાથી તેને ગૂંગળામણ થઈ હતી. ત્યારબાદ તેનું મોત થયું હતું. બાળકને જોવા માટે જ્યારે તેની બહેન અગાશી પર પહોંચી તો તેણે ભાઈને જોઈને ચીસ પાડી હતી. ત્યારબાદ પરિવારજનો તેને નાગરિક હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા,  જ્યાં ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું.

Crime News: દાદરા નગર હવેલીમાં સાવકા પિતાએ કરી પુત્રીની હત્યા, માતા-પિતા વચ્ચે હતો ઝઘડો

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં ધોળા દિવસે સાવકા પિતાએ પુત્રીની હત્યા કરી હતી.મળતી જાણકારી અનુસાર, અંકિતા સિંહ નામની યુવતી ટ્યૂશનથી ઘરે આવતી હતી. દરમિયાન તેના સાવકા પિતા મિથુન મંડલ તેનો પીછો કરતા કરતા તેના ઘરે પહોંચ્યા હતા. બાદમાં અંકિતાની માતા અને મિથુન વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં અંકિતાએ માતાને રૂમમાં પુરી દીધી હતી. બાદમાં સાવકા પિતા સાથે તેની પણ બોલાચાલી થઈ હતી. જેથી ઉશ્કેરાયેલા સાવકા પિતાએ એક બાદ એક છરીના ઘા ઝીંકી પુત્રીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
Lenskart IPO News: આ ફેમસ આઇવેયર કંપનીનો આવી રહ્યો છે આઇપીઓ, જાણો ક્યારે થઇ શકે છે લિસ્ટિંગ
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
આ વિટામીન સપ્લીમેન્ટના કારણે થઇ શકે છે કેન્સર, જાણો કેવી રીતે વધી રહ્યો છે ખતરો?
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Fastag New Rules: ટોલ ટેક્સ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો આજથી લાગુ, હવે બેદરકારી પર વસૂલાશે દંડ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.