શોધખોળ કરો

ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે PM મોદી લદ્દાખના નીમૂ પોસ્ટ પહોંચ્યા, આર્મી-વાયુસેનાના જવાનોને મળ્યા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ આજે લેહનો પ્રવાસ કરવાના હતા પરંતુ તેમનો લેહ પ્રવાસ રદ્દ થયો હતો.

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે પીએમ મોદી આજે અચાનક લેહ પહોંચ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહએ આજે લેહનો પ્રવાસ કરવાના હતા પરંતુ તેમનો લેહ પ્રવાસ રદ્દ થયો હતો. હવે અહેવાલ મળી રહ્યા છે કે, પીએમ મોદી ખુદ લેહ પહોંચ્યા છે. જાણકારી મળી છે કે, ખીણમાં ઘાયલ થયેલ જવાનો સાથે પીએમ હોસ્પિટલમાં મુલાકાત કરશે. સીડીએસ બિપિન રાવત પણ પીએમ સાથે હાજર છે. પીએમ મોદીનો લેહ પ્રવાસ આવા સમયે ઘણો મહત્ત્વનો મનાય છે, જ્યારે ભારત અને ચીનની વચ્ચે ડિપ્લોમેટીક સ્તર પર વાતચીત ચાલી રહી છે. કહેવાય છે કે, પીએમ મોદીના લેહ પહોંચવાની અસર એવા ચીની સૈનિકોના મનોબળ પર પડી શકે છે જેની પાછળ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તૈયાર નથી. કારણ કે 15-16 જૂન દરમિયાન રાત ગલવાન ખીણમાં થયેલ હિંસક અથડામણમાં અત્યાર સુધી ચીને પોતાના જવાનોની શહાદતની વાત સ્વીકારી નથી. પરંતુ ભારતના પીએમે માત્ર પોતાના જવાનોના શહાદત ને યાદ કરવાની સાથે સાથે તેમનું મનોબળ વધારવા પણ પહોંચી ગયા. ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે PM મોદી લદ્દાખના નીમૂ પોસ્ટ પહોંચ્યા, આર્મી-વાયુસેનાના જવાનોને મળ્યા હાલમાં જ ચીનના અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં અહેવાલ પ્રકાશિત થયો હતો કે ત્યાંના પૂર્વ સૈનિક એ વાતને લઇને નારાજ છે કે, શી જિનપિંગે પોતાના દેશના જવાનોની શહાદત પર એક શબ્દ પણ ન કહ્યો. એવામાં કહેવાયછે કે, ચીનમાં જૂના અને નવા સૈનિક મળીને બગાવત તરફ આગળ વધી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Embed widget