શોધખોળ કરો

Modi Cabinet 3.0 Portfolio: ગૃહ-રક્ષા-વિદેશ મંત્રાલય પર BJPનો દબદબો, જાણો મોદી કેબિનેટમાં કોને મળી કઈ જવાબદારી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન) નવી NDA ગઠબંધન સરકારના 71 પ્રધાનો સાથે શપથ લીધા હતા. તેમાંથી 30 કેબિનેટ મંત્રીઓ છે, પાંચ પાસે સ્વતંત્ર હવાલો છે.

PM Modi Cabinet Portfolio Allocation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે (9 જૂન) નવી NDA ગઠબંધન સરકારના 71 પ્રધાનો સાથે શપથ લીધા હતા. તેમાંથી 30 કેબિનેટ મંત્રીઓ છે, પાંચ પાસે સ્વતંત્ર હવાલો છે અને 36 રાજ્ય મંત્રી છે. રવિવારે (9 જૂન) મોદી કેબિનેટની પ્રથમ બેઠક બાદ ભાજપે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે.   

કયું મંત્રાલય કોન મળ્યું જાણો ?

મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશ મંત્રાલય માત્ર એસ જયશંકર પાસે છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય ટમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય પણ સંભાળવામાં આવશે. 

 

  નામ  મંત્રાલય/વિભાગ
1 અમિત શાહ  ગૃહ મંત્રાલય
2 રાજનાથ સિંહ  રક્ષા મંત્રાલય
3 એસ જયશંકર  વિદેશ મંત્રાલય
4 નિતિન ગડકરી રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય
5 અશ્વિની વૈષ્ણવ સૂચના પ્રસારણ અને રેલમંત્રી 
6 શિવરાજ સિંહ ચૌહાણ કૃષિ, પંચાયતી રાજ અને કલ્યાણ મંત્રી 
7 નિર્મલા સિતારમણ નાણામંત્રી
8 મનોહર લાલ ખટ્ટર ઉર્જા,શહેરી વિકાસ મંત્રાલય
9 સીઆર પાટીલ જલશક્તિ મંત્રાલય
10 મનસુખ માંડવિયા  શ્રમ રોજગાર અને રમતગમત મંત્રાલય
11 જેપી નડ્ડા સ્વાસ્થ્ય મંત્રાલય
12 ચિરાગ પાસવાન   ફૂડ પ્રોસેસિંગ મંત્રી
13 કિરન રિજિજૂ  સંસદીય કાર્યમંત્રી
14 અન્નપૂર્ણા દેવી  મહિલા અને બાળવિકાસ 
15 રામ મોહન નાયડૂ  ઉડ્ડયન મંત્રાલય
16 સર્વાનંદ સોનોવાલ પોર્ટ શિપિંગ મંત્રાલય
17 હરદીપસિંહ પૂરી  પેટ્રોલિયમ મંત્રાલય 
18 એસડી કુમારસ્વામી  ભારે ઉદ્યોગ મંત્રાલય
19 ગિરિરાજ સિંહ    કપડા મંત્રાલય
20 પીયૂષ ગોયલ વાણિજ્ય અને ઉદ્યોગ
21 જ્યોતિરાદિત્ય સિંધિયા   ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય, પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલય
22 પ્રહલાદ જોશી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય,  નવીનીકરણીય ઉર્જા મંત્રાલય
23 ગજેન્દ્ર સિંહ શેખાવત સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય
24 જી કિશન રેડ્ડી કોલસા અને ખાણ મંત્રાલય
25 રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ પંચાયતી રાજ કલ્યાણ, મત્સ્ય અને પશુપાલન, ડેરી ઉદ્યોગ મંત્રાલય
26 ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રાલય
27 જીતન રામ માંઝી લધુ અને સુક્ષ્મ ઉદ્યોગ
28 વીરેન્દ્ર કુમાર ખટીક સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
29 જુએલ ઓરમ આદિજાતિ બાબતોનું મંત્રાલય
30 ભૂપેન્દ્ર યાદવ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય

 

રાજ્યમંત્રી  (સ્વતંત્ર પ્રભાર)

  રાવ ઈંદ્રજીત સિંહ  આંકડા અને કાર્યક્રમ અમલીકરણ રાજ્ય મંત્રી, સાંસ્કૃતિક મંત્રાલય
  જીતેન્દ્ર સિંહ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી, અણુ ઉર્જા વિભાગના રાજ્ય મંત્રી
  અર્જુન રામ મેઘવાલ કાયદા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી
  પ્રતાપ રાવ જાધવ આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
  જયંત ચૌધરી કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી

કયું મંત્રાલય કોને મળ્યું ?

મોદી કેબિનેટમાં અમિત શાહને ફરીથી ગૃહ મંત્રાલય અને રાજનાથ સિંહને ફરીથી સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. વિદેશ મંત્રાલય એસ જયશંકર પાસે છે. નીતિન ગડકરીને ફરીથી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું છે. અજય ટમટા, હર્ષ મલ્હોત્રાને રોડ ટ્રાન્સપોર્ટ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. અશ્વિની વૈષ્ણવને રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget