શોધખોળ કરો

કેટલી સંપત્તિના માલિક છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાણો રૂપિયા ક્યાં કરે છે ઇનવેસ્ટ

પ્રધાનમંત્રીની અચલ સંપત્તિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. મોદીના નામે ગાંધીનગરના સેક્ટર-1માં 3531 વર્ગ ફુટનો એક પ્લોટ છે જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે.

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદી 2.85 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. વિતેલા વર્ષ 2019માં પીએમ મોદીની સંપત્તિ 2.49 કરોડ રૂપિયાની હતી. હવે 30 જૂન 2020 સુધીમાં મોદીની સંપત્તિમાં 36 લાખ રૂપિયા વધી ગઈ છે. પીએમ મોદીએ ખુદ તેમની સંપત્તિ જાહેર કરી છે. હવેથી પીએમ અને તેમના તમામ કેબિનેટની સંપત્તિ જાહેર કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પીએમ મોદીની સંપત્તિ બેંક, પોસ્ટ અને કેટલીક અન્ય સુરક્ષિત જગ્યાએ રોકાણથી વધી છે. તેમની કમાણીનો મોટા ભાગનો હિસ્સે ટર્મ ડિપોઝિટ્સ અને બચત ખાતામાં જમા છે. બેંકોમાં ડિપોઝિટ્સથી તેમને 3.3 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે. કેટલી ચલ અને અચલ સંપત્તિ પીએમ મોદી પાસે કુલ એક કરોડ 75 લાખ 63 હજાર 618 રૂપિયાની ચલ સંપત્તિ છે. 30 જૂન સુધીમાં તેમની પાસે રોકડ માત્ર 31,450 રૂપિયાની હતી. ગાંધીનગર સ્થિત સ્ટેટ બેંકમાં ત્રણ લાખ 38 હજાર 173 રૂપિયા જમા છે. એફડીઆર અને એમઓડીમાં 1 કરોડ 60 લાખ 28 હજાર 939 રૂપિયા જમા છે. એનએસસીમાં અંદાજે 8 લાખ 43 હજાર 124 રૂપિયા જમા કરાવ્યા છે. જીવન વીમા પોલીસામાં 1,50,957 રૂપિયા જાય છે. જાન્યુઆરી 2012માં તેમણે 20,000 રૂપિયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ખરીદ્યા હતા જે હજી સુધી મેચ્યોર થઇ નથી. વિતેલા વર્ષની તુલનામાં ચલ સંપત્તિમાં 26.26 ટકાનો વધારો થયો છે.
પ્રધાનમંત્રીની અચલ સંપત્તિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. મોદીના નામે ગાંધીનગરના સેક્ટર-1માં 3531 વર્ગ ફુટનો એક પ્લોટ છે જેની કિંમત 1.1 કરોડ રૂપિયા છે. પીએમ મોદી પર કોઈ લોન નથી અને ન તો તેમની પાસે પોતાની કોઈ કાર છે. તેમની પાસે સોનાની ચાર વિંટી છે જેની કિંમત 1.5 લાખ રૂપિયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન
IT Rule Social Media: સરકારની ડિજિટલ સ્ટ્રાઇક, બદલાયા નિયમ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સએપ અને ટેલિગ્રામ બધા પર લેવાશે એક્શન

વિડિઓઝ

PM Modi Speech: સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ લોકાર્પણ કાર્યક્રમમાં PM મોદીનું સંબોધન
PM Modi Gujarat Visit: PM મોદીએ કોબામાં જૈન મ્યૂઝિયમનું કર્યું ઉદ્ઘાટન
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Embed widget