શોધખોળ કરો

PM મોદીએ 60 હજાર કરોડની યોજનાઓનું કર્યું શિલાન્યાસ, કહ્યું- ઉદ્યોગપતિઓ સાથે ઉભા રહેવા પર નથી લાગતા દાગ

લખનઉ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશને વિકાસ અને રોકાણના 81 પરિયોજનાની ભેટ આપી. પીએમ મોદી 60 હજાર કરોડ રૂપિયાના 81 પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યું. યૂપી ઇનવેસ્ટર સમ્મેલન દરમિયાન યૂપી સરકાર અને કેટલીક કંપનીઓ વચ્ચે કરાર કરવામાં આવ્યો જેનું હવે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. શિલાન્યાસ બાદ પીએમ મોદીએ કહ્યું કે યૂપીને આપેલુ વચન સોગાત તરીકે પાછો આપી રહ્યો છું. વિપક્ષ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, જો નિયત સાફ અને ઈમાન્દાર હોય તો કોઈની પણ સાથે ઊભા રહેવાથી દાગ નથી લાગતા. પીએમ મોદીએ કહ્યું કે ભારતને બનાવવામાં ઉદ્યોગપતિઓની મહત્વની ભૂમિકા છે, તેઓને ચોર, લૂટેરા કહેવું કે અપમાનિત કરવું ખોટું છે. પીએમ મોદીએ કહ્યું કે મેં યુપીની 22 કરોડ પ્રજાને વચન આપ્યું હતું કે તેમના પ્રેમને વ્યાજ સહિત પરત કરીશે. અહીં જ પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યાં છે તે તેજ વચનનો એક ભાગ છે. આ પ્રોજેકટ્સ ઉત્તરપ્રદેશમાં આર્થિક અને ઔદ્યોગિક અસંતુલનને દૂર કરવામાં પણ સહાયરૂપ થશે. કાર્યક્રમમાં પીએમ મોદી સાથે ગૃહમંત્રી રાજનાથ સિંહ, ઉત્તરપ્રદેશના ગર્વનર રામ નાઇક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત કાર્યક્રમમાં આદિત્યકુમાર બિરલા, ગૌતમ અદાણી સહિત અને ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યાં છે. પોતાના બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે. આ મહિને જ યુપીમાં પીએમ મોદીની આ છઠ્ઠી મુલાકાત છે અને લખનઉ તેઓ બીજી વખત આવ્યાં છે. દ્વારા કોંગ્રેસ પર નિશાન સાધતાં પીએમ મોદીએ કહ્યું કે ઉદ્યોગપતિઓનો સાથે જરૂરી છે. પરંતુ જે ખોટું કરશે તેને કાં તો દેશ છોડીને ભાગવું પડશે કે પછી જેલમાં જીવન વિતાવું પડશે. પહેલાં આવું થતું ન હતું કેમકે આજે જે લોકો વિરોધ કરે છે પહેલાં તેઓ પડદાં પાછળથી તેઓને જ સપોર્ટ કરતા હતા. આ પ્રોજેક્ટ ડિજિટલ ઈન્ડિયા અને મેક ઈન્ડિયાને નવો વિસ્તાર આપવાની દિશામાં ખુબજ મોટા પાયે સિદ્ધ થશે. ઉત્તર પ્રદેશમાં ઈન્ટરનેટ સર્વિસ પહોંચાડવા માટે ફાઈબર નાખવામાં કે આઈટી સેન્ટર સ્થાપવા માટે ડિજિટલ ઇંફ્રાસ્ટ્રક્ચર યૂપીના વિકાસને નવી ગતી આપશે. નવી દિશા આપનાર છે.તેઓએ કહ્યું દુનિયામાં મોબાઈલ બનાવવામાં આપણે બીજા નંબરે પહોંચી રહ્યા છે. દેશમાં મોટી સંખ્યામાં મોબાઈલ બની રહ્યા છે જેના કારણે ડિજિટેલાઈઝેનને ફાયદો થશે.  દુનિયાની સૌથી મોટી મેન્યુફેકચરિંગ યુનિટની શરૂઆત પણ અહીં થઈ ગઈ છે. પીએમ મોદીએ કહ્યું, એક એવી વ્યવસ્થા ઊભી કરવા માંગીએ છીએ જેનાથી કોઈ પ્રકારના ભેદભાવની શક્યતા જ ન હોય. પ્રક્રિયાઓમાં ગતિ જોવા મળે અને સંવેદનશીલ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
Jagannath Rath Yatra 2026: રવિ યોગમાં પુરીમાં જગન્નાથ મહાપ્રભુની રથયાત્રાનું પ્રસ્થાન, જાણો પુરેપુરૂ શિડ્યૂલ
"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
ખેડૂતો માટે મોટા સમાચાર, આ ત્રણ કામ નહીં કરો તો અટકી જશે પીએમ કિસાન યોજનાના પૈસા
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
IIT Online Courses: ઘરે બેઠા IIT માંથી કરી શકો છો આ સિક્રેટ કોર્સ, બની જશે લાઈફ
Embed widget