શોધખોળ કરો
Advertisement
PM Modi Speech: અનલૉક-1ને લઈ શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી ? જાણો વિગત
આજે અનલોક-1નો છેલ્લો દિવસ છે, આવતીકાલથી અનલોક-2ની શરૂઆત થશે.
નવી દિલ્હીઃ પીએમ મોદીએ લોકડાઉનમાં છઠ્ઠી વખત દેશને સંબોધન કર્યુ હતું. આજે અનલોક-1નો છેલ્લો દિવસ છે, આવતીકાલથી અનલોક-2ની શરૂઆત થશે. આજના સંબોધનમાં કોરોના વાયરસના વધતા કેરને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું, અનલોક-1 બાદ બેદરકારી વધી છે , જે ચિંતાનું કારણ છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જ્યારથી અનલોક-1 થયું છે ત્યારથી વ્યક્તિગત અને સામાજિક વ્યવહારમાં લાપરવાહી વધતી જઈ રહી છે. પહેલા આપણે માસ્કને લઈ, બે ગજનું અંતરને લઈ, 20 સેંકડ સુધી દિવસમાં અનેક વખત હાથ ધોવાને લઈ ખૂબ સતર્ક હતા.
લોકડાઉન દરમિયાન ખૂબ ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવતું હતું. હવે સરકારોએ, દેશના નાગરિકોએ ફરીથી આ પ્રકારની સતર્કતા દાખવવાની જરૂર છે. ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનમાં આપણે ખૂબ ધ્યાન આપવું પડશે. જે લોકો હજુ પણ નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રાઇમ
ગાંધીનગર
Advertisement