શોધખોળ કરો

આજે મેઘાલય-નાગાલેન્ડમાં નવી સરકારની શપથવિધિ, બંન્ને રાજ્યમાં ફરી ભાજપની ગઠબંધનની સરકાર

મળતી માહિતી મુજબ નવી સરકારમાં 8 મંત્રાલયો NPPના ખાતામાં જવાના છે

મેઘાલયમાં ફરી એકવાર NPP અને BJPની ગઠબંધન સરકાર બની રહી છે. નવા પક્ષમાં કયા પક્ષને કેટલા મંત્રાલયો આપવામાં આવશે તે અંગે મંથન ચાલી રહ્યું છે. એનપીપી સૌથી મોટી પાર્ટી હોવાથી તેના પક્ષમાંથી વધુ મંત્રીઓ બનશે.  હજુ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અટકળો શરૂ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ નવી સરકારમાં 8 મંત્રાલયો NPPના ખાતામાં જવાના છે. UDPને 2 મંત્રાલયો મળી શકે છે અને ભાજપને એક મંત્રાલયથી સંતોષ માનવો પડશે. હવે નવી સરકારમાં માત્ર પક્ષોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું નથી, પ્રાદેશિક સમીકરણો પણ ઠીક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના મતે ગારો પ્રદેશમાંથી 4 મંત્રીઓ રાખવામાં આવશે, ખાસી ક્ષેત્રમાંથી 8 મંત્રીઓ રાખવામાં આવશે. ગત વખતે પણ આ જ રીતે ભાજપ સરકારમાં સામેલ થયું હતું.

ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. 21 સીટો તેમના ખાતામાં ગઈ. પાર્ટીએ બહુમતીથી ઓછી બેઠકો મેળવી હતી પરંતુ સીટોની બાબતમાં બીજેપી કરતા ઘણી આગળ રહી હતી. તે ચૂંટણીમાં ભાજપે 47 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ માત્ર બે બેઠકો જીતી હતી. બીજી તરફ NPPને 20 બેઠકો મળી હતી. એવું કહેવાય છે કે પછી હિમંતા બિસ્વા સરમાએ મોટી રમત રમીને ચૂંટણી પછી NPPનો સંપર્ક કર્યો અને ભાજપ સાથે સરકાર બનાવવાની ઓફર કરી. તે પછી રાજ્યના સીએમ કોનરાડ સંગમા બન્યા અને ભાજપને બે બેઠકો છતાં સરકારમાં પ્રવેશવાનો મોકો મળ્યો હતો. ફરી એકવાર એવી જ સ્થિતિ સર્જાઈ છે. ભાજપને બે બેઠકો મળી છે, પરંતુ તે ફરીથી સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

આ વખતે પરિણામોની વાત કરીએ તો મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની રચના કરવામાં આવી છે. એનપીપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, તેના ખાતામાં 26 બેઠકો છે, જ્યારે ભાજપ 3 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. કોંગ્રેસને પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો અને અન્યને 25 બેઠકો મળી હતી.

મેઘાલયની જેમ નાગાલેન્ડમાં પણ ભાજપ ગઠબંધન સરકાર બનાવવા જઈ રહી છે. નેફિયુ રિયો શપથ લેવા જઈ રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાને શપથ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget