શોધખોળ કરો

PM મોદી આવતીકાલે રાજ્યોના મુખ્યંત્રીઓ સાથે કરશે મીટિંગ, અનલોક 3ને લઈ થશે ચર્ચા

રાજ્યો તરફથી મુખ્યમંત્રીઓ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી, ચીફ સેક્રેટરી તથા હેલ્થ સેક્રેટરી હાજર રહી શકે છે. આ મીટિંગમાં કોરોનાને લઈ આગળની રણનીતિ પર વાત થઈ શકે છે.

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન હટાવ્યા બાદ કોરોનાના કેસમાં તીવ્ર વધારો થયો છે. કોરોના સંક્રમણના અનેક રાજ્યોમાં રેકોર્ડ મામલા આવી રહ્યા છે, જેને લઈ અનેક રાજ્યોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે કેટલાક રાજ્યોએ જે જિલ્લામાં કોરોનાનું વધારે સંક્રમણ છે તેવા જિલ્લામાં વીકેન્ડ લોકડાઉન, જનતા કર્ફ્યુ અમલી બનાવ્યા છે. મીટિંગમાં અનલોક-3ને લઈ ચર્ચા થઈ શકે છે. ટાઈમ્સ નાઉના રિપોર્ટ પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિવિધ રાજ્યોમાં કોરોના વાયરસની સ્થિતિને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. 27 જુલાઈએ રાજ્યોના સીએમ સાથે પીએમની વર્ચુઅલ મીટિંગ થશે. જેમાં ગૃહ મંત્રી અમિત શાહની સાથે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પણ હાજર રહેશે. રાજ્યો તરફથી મુખ્યમંત્રીઓ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રી, ચીફ સેક્રેટરી તથા હેલ્થ સેક્રેટરી હાજર રહી શકે છે. આ મીટિંગમાં કોરોનાને લઈ આગળની રણનીતિ પર વાત થઈ શકે છે. અગાઉની બેઠકોમાં પીએમ મોદીએ જીવન અને આજીવિકાના મહત્વ પર ભાર મૂક્યો હતો. 17 જૂને મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન જરૂરિયાતો અને ભાવિ આવશ્યકતાઓ બંનેને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાની જરૂર છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે,  દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13,85,522 પર પહોંચી છે અને 32,063 લોકોના મોત થયા છે. 8,85,577 લોકો સાજા થઈ ગયા છે અને 4,67,882 એક્ટિવ કેસ છે. દેશમાં એક ડઝન રાજ્યોમાં લદાયું વીકએન્ડ લોકડાઉન, જાણો ક્યા ક્યા રાજ્યોમાં બધું બંધ  ? Corona Vaccine: ભારતમાં ક્યાં પૂરો થયો કોવેક્સીનના માનવ પરીક્ષણના ફેઝ-1નો પ્રથમ હિસ્સો, જાણો શું આવ્યું પરિણામ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget