શોધખોળ કરો

Rajya Sabhaમાંથી નિવૃત થયા 72 સાંસદો, PM Modiએ કહ્યુ- અનુભવની તાકાત શૈક્ષણિક જ્ઞાન કરતા વધુ

પીએમ મોદીએ કહ્યું, આજે વિદાય લઈ રહેલા સાથીઓ પાસેથી આપણે જે કંઈ પણ શીખ્યા છીએ.

રાજ્યસભામાંથી 72 સભ્યો નિવૃત્ત થયા છે. તેમની વિદાય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું હતું કે આપણા રાજ્યસભાના સભ્યોને ઘણો અનુભવ છે. કેટલીકવાર અનુભવ શૈક્ષણિક જ્ઞાન કરતાં વધુ શક્તિશાળી હોય છે. હું નિવૃત્ત થઈ રહેલા સભ્યોને ' ફરીથી આવાનું' કહીશ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અનુભવથી જે મળ્યું છે, તેમાં સમસ્યાઓના ઉકેલ માટે સરળ ઉપાયો છે. અનુભવનું મિશ્રણ હોવાથી ભૂલો ઓછી થાય છે. અનુભવનું પોતાનું મહત્વ છે. આવા અનુભવી સાથીઓ જ્યારે ઘર છોડીને જાય છે ત્યારે ઘરને, રાષ્ટ્રને મોટું નુકસાન થશે.

 પીએમ મોદીએ કહ્યું, આજે વિદાય લઈ રહેલા સાથીઓ પાસેથી આપણે જે કંઈ પણ શીખ્યા છીએ. આજે આપણે એ પણ સંકલ્પ કરીએ કે તેમનામાં જે પણ સર્વશ્રેષ્ઠ છે તેને આગળ વધારવા માટે આ રાજ્યસભાના પવિત્ર સ્થાનનો આપણે જરૂર ઉપયોગ કરીશું.  રાજ્યસભાના સાંસદોની વિદાયમાં પીએમ મોદીએ કહ્યું, આ સ્વતંત્રતાનો અમૃત ઉત્સવ છે. આપણા મહાપુરુષોએ દેશ માટે ઘણું આપ્યું છે, હવે આપવાની જવાબદારી આપણી છે.

જે સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે

નિવૃત્ત થનારા સભ્યોમાં ગૃહમાં ડેપ્યુટી લીડર ઓફ કોંગ્રેસ આનંદ શર્મા, એ.કે. એન્ટની, ભાજપના નેતાઓ સુબ્રમણ્યમ સ્વામી, એમસી મેરી કોમ અને સ્વપ્ન દાસગુપ્તા સામેલ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, સુરેશ પ્રભુ, એમ.જે. અકબર, જયરામ રમેશ, વિવેક તન્સ્ખા, વી. વિજયસાઈ રેડ્ડીનો કાર્યકાળ જૂનમાં સમાપ્ત થશે.

જુલાઈમાં નિવૃત્ત થનારા સભ્યોમાં પીયૂષ ગોયલ, મુખ્તાર અબ્બાસ નકવી, પી. ચિંદમ્બરમ, અંબિકા સોની, કપિલ સિબ્બલ, સતીશ ચંદ્ર મિશ્રા, સંજય રાઉત, પ્રફુલ પટેલ અને કે. જે. અલ્ફોસનો સમાવેશ થાય છે. કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓને ફરીથી નોમિનેટ કરવામાં આવશે. સાથે જ કોંગ્રેસના કેટલાક સભ્યોની ફરીથી ઉમેદવારી થવા અંગે સ્થિતિ સ્પષ્ટ નથી. આમાંના ઘણા સભ્યો G-23માં સામેલ છે જેઓ પાર્ટી નેતૃત્વની ટીકા કરતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

વિડિઓઝ

Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget