શોધખોળ કરો

કોરોનાની થર્ડ વેવની આશંકાની વચ્ચે PM મોદીએ બોલાવી આજે મહત્વની સમીક્ષા બેઠક, આ મુદ્દે થશે મંથન

કોરોનાની થર્ડ લહેરની આશંકા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે 3.30 વાગે મહત્વની બેઠક બોલાવી છે.

નવી દિલ્લી: કોરોનાની થર્ડ લહેરની આશંકા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે 3.30 વાગે મહત્વની બેઠક બોલાવી છે.કોરોનાની થર્ડ લહેરની આશંકા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે 3.30 વાગે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાની વર્તમાન સ્થિતિની સાથે થર્ડ વેવના નિવારવા મુદ્દે પણ ચર્ચા થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય, કેબિનેટ સચિવ અને નિતી આયોગ સામેલ થશે.

ઓક્ટોબરમાં પીક પર આવશે કોરોના સંક્રમણ:ગૃહ મંત્રાલય
ગૃહ મંત્રાલયના નેશનલ ઇસ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમેટીએ થર્ડ વેવની આશંકા વ્યક્ત કરી છે. કમેટીએ આ રિપોર્ટ PMOને સોપ્યો છે.આ  રિપોર્ટ મુજબ ઓક્ટોબરમાં કોરોનાની થર્ડ વેવ પીક પર હશે. રિપોર્ટમાં બાળકોના સંક્રમણની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે મેડિકલ સુવિધા,  વેન્ટીલેટર, ડોક્ટર સ્ટાફ, એમ્બ્યુલન્સ સહિતની સુવિધા કરવી અનિવાર્ય છે.

પ્રાથમિકતાના આઘાર રસીકરણ કરવું જરૂરી
કમેટી દ્રારા સોંપેલી રિપોર્ટમાં એવી પણ સલાહ આપવામાં આવી છે કે, લોકોના વેક્સિનેશનનની પ્રાથમિકતા નક્કી થવી જોઇએ. જે લોકો પહેલાથી કોઇ બીમારીથી પીડિત હોય તેવા લોકો અને બાળકોના વેક્સિનેશનને હવે પ્રાધાન્ય આપવું જોઇએ. ગૃહ મંત્રાલયે આ રિપોર્ટ એ સમયે રજૂ કરી છે કે, જ્યારે બાળકોનું રસીકરણ શરૂ થવા જઇ રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાળકોની પ્રાથમિકતાના આધાર પર રસીકરણ કરવું જોઇએ.

રસીના 58 કરોડ 89 લાખ 97 હજાર 805 ડોઝ આપવામાં આવ્યા
તે જ સમયે છેલ્લા દિવસે દેશમાં કોરોના રસીના 63 લાખ 85 હજાર 298 ડોઝ આપવામાં આવ્યા હતા. જે બાદ રસીકરણનો કુલ આંકડો 58 કરોડ 89 લાખ 97 હજાર 805 પર પહોંચી ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે 23 ઓગસ્ટ 2021 સુધી ભારતમાં 50 કરોડ 93 લાખ 91 હજાર 792 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ગઇકાલે 16 લાખ 47 હજાર 526 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Gold News: શું RBIએ વેચી દીધું 12 અબજ ડૉલરનું સોનું ? રિપોર્ટ પર આવ્યું PIBનું નિવેદન, જાણો શું કહ્યું?
Embed widget