શોધખોળ કરો

મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ચોરાયેલી મુર્તિઓનો ઉલ્લેખ કરીને આપણી જવાબદારી વિશે જણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં આજે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આ મહિનાની શરુઆતમાં ભારત ઈટલીથી પોતાની બહુમુલ્ય ધરોહર પરત લાવવામાં સફળ રહ્યું હતું.

Mann ki Baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં આજે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, આ મહિનાની શરુઆતમાં ભારત ઈટલીથી પોતાની બહુમુલ્ય ધરોહર પરત લાવવામાં સફળ રહ્યું હતું. આ ધરોહર છે અવલોકિતેશ્વર પદ્મપાણિની હજારો વર્ષ જૂની પૌરાણીક મુર્તિ. આ મુર્તિ કેટલાક વર્ષો પહેલાં બિહારના ગયાજીના દેવી સ્થાન કંટલપુર મંદિરમાંથી ચોરી થઈ હતી. તેમણે કહ્યું કે, આ જ રીતે કેટલાંક વર્ષો પહેલાં તમિલનાડુના વેલ્લુરથી ભગવાન આંજનેય્યર, હનુમાનજીની પ્રતિમા ચોરી થઈ ગઈ હતી. હનુમાનજીની આ મુર્તિ પણ 600 થી 700 વર્ષ જૂની છે. આ મહિનાની શરુઆતમાં ઓસ્ટ્રેલિયામાંથી આ મુર્તિ આપણને મળી છે. 

મુર્તિઓને પરત લાવવી, ભારત માં પ્રત્યે આપણી ફરજઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, આપણા ઈતિહાસમાં દેશના ખૂણે-ખૂણે એકથી એક ચડિયાતી મુર્તિઓ હંમેશાં બનતી આવી છે આમાં શ્રદ્ધા હતી, સામર્થ્ય હતું, કૌશલ્ય હતું અને વિવિધતાઓ પણ ભરેલી હતી અને દરેક મુર્તિઓના ઈતિહાસમાં તત્કાલીન સમયનો પ્રભાવ પણ દેખાય છે. ભૂતકાળમાં ઘણી સારી મુર્તિઓ ચોરી થઈ હતી અને ભારતની બહાર પહોંચી હતી. આ મુર્તિઓ એક દેશથી બીજા દેશમાં વેચાતી રહી અને હાલ વિવિધ દેશોમાં આ મુર્તિઓ પહોંચી ગઈ છે. આ મુર્તિઓને પરત લાવવી ભારત માતા પ્રત્યેની આપણી ફરજ છે. 

કેટલાક લોકોને પોતાની ભાષા, પહેરવેશ અને ખાન-પાન માટે સંકોચ હોયઃ પીએમ

પીએમ મોદીએ કહ્યં કે, થોડા દિવસ પહેલાં આપણે માતૃભાષા દિવસ મનાવ્યો. જે વિદ્વાન લોકો છે તે માતૃભાષા શબ્દ ક્યાંથી આવ્યો તેની ઉત્પતિ કઈ રીતે થઈ તેના વિશે શૈક્ષણિક માહિતી આપી શકે છે. જેવી રીતે આપણી માં આપણા જીવનને ગુંથે છે એ રીતે જ માતૃભાષા પણ આપણા જીવનને ગુંથે છે. તેમણે વધુમાં કહ્યું કે, આઝાદીના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો એવા માનસિક દ્વન્દમાં જીવી રહ્યા છે, જેના કારણે તેઓ પોતાની ભાષા, પોતાની ખાણી-પીણીને લઈને સંકોચ અનુભવે છે. જ્યારે વિશ્વમાં ક્યાંય આવુ નથી હોતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
Embed widget