શોધખોળ કરો

દેશવાસીઓએ એકજૂટ થઇ 9 મિનિટ સુધી દીવડા અને મીણબત્તી પ્રગટાવી, PM મોદીએ કરી હતી અપીલ

દેશવાસીઓને એકતા બતાવવા માટે પાંચ એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટો બંધ કરી દીવડા પ્રગટાવવાની અપીલ પીએમ મોદીએ કરી હતી. જેને લઈને દેશમાં ખૂબ જ જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો હતો.

નવી દિલ્હીઃ દેશવાસીઓને એકતા બતાવવા માટે પાંચ એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટો બંધ કરી દીવડા પ્રગટાવવાની અપીલ પીએમ મોદીએ કરી હતી. જેને લઈને દેશમાં ખૂબ જ જોરદાર પ્રતિસાદ જોવા મળ્યો હતો. દેશમાં અલગ-અલગ જગ્યાએ લોકોએ દીવડા, મીણબતી પ્રગટાવી હતી. ઘણા લોકોએ પોતાની ઘરની બાલ્કનીમાં ઉભા રહીને મોબાઇલની ફ્લેશ લાઇટ ઓન કરીને એકતા બતાવી હતી. વડાપ્રધાનની અપીલ બાદ દેશભરમાં લોકોએ પોતાના ઘરે લાઈટ બંધ કરી દીવડા, મીણબતી અને મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી છે. દેશભરમાંથી કોરોનાની આ જંગ દરમિયાન ખૂબ જ શાનદાર તસવીર જોવા મળી રહી છે. દિલ્હી, મુંબઈ, અમદાવાદ, લખનઉ સહિત અલગ-અલગ શહેરોમાં એકજૂટતાની ખૂબ જ અદ્ભૂત તસવીર જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદીએ પણ દીપ પ્રગટાવી સંદેશ આપ્યો હતો.
ગૃહમંત્રી અમિત શાહે દીવડા પ્રગટાવી સંદેશ આપ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દીવડા પ્રગટાવી સંદેશ આપ્યો હતો.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દીવડા પ્રગટાવ્યા હતા.
3 એપ્રીલે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દેશવાસીઓને એકતા બતાવવા માટે 5 એપ્રિલના રોજ રાત્રે નવ વાગ્યે ઘરની લાઇટો બંધ કરી દીવડા પ્રગટાવવાની અપીલ કરી હતી. કોરોનાના અંધકારને પ્રકાશની તાકાતથી હરાવવાની જરૂર છે. આ માટે વડાપ્રધાને લોકોને દિવો પ્રગટાવવાની અપીલ કરી હતી. જેનો હેતું એકતાનો સંદેશ આપવાનો હતો. વડાપ્રધાન નરેંદ્ર મોદીની અપીલ પર 22 માર્ચે જનતા કર્ફ્યૂ દરમિયાન દેશમાં એકજૂટતા જોવા મળી હતી. આ દિવસે વડાપ્રધાને કોરોના સામેની લડાઈમાં જોડાયેલા સ્વાસ્થ્યકર્મી, પોલીસ અને અન્ય આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોના સન્માનમાં પાંચ વાગ્યે પાંચ મિનિટ સુધી તાળી અને થાળી વગાડવાની અપીલ કરી હતી. આ અપીલ પર સમગ્ર દેશે એક સાથે તાળી, થાળી અને શંખ વગાડીએ આ યુદ્ધમાં પોતાની એકજૂટતા બતાવી હતી. દેશમાં કોરોના વાયરસના સંક્રમણા કેસની સંખ્યા વધીને 3500ને પાર પહોંચી છે અને મૃતકોની સંખ્યા 83 પર પહોંચી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, 3,219 લોકો હજુ પણ કોવિડ-19થી સંક્રમિત છે, જ્યારે 274 લોકો સ્વસ્થ્ય થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દેશમાં હવે 3577 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક

વિડિઓઝ

Arvind Ladani : માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશલ મીડિયા પર થયા ટ્રોલ
Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Nitin Patel: 'ગોરખધંધા કરવા ને ગાડી પર ભાજપનો ખેસ ન ચાલે', કડીમાં નીતિન પટેલના કાર્યકરો પર આકરા પ્રહાર
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Viral Video: 'તમે માફી માંગશો?' હિજાબ વિવાદ પર CM નીતિશ કુમારે આપ્યો આવો જવાબ
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Team India Update: ગિલને મોટો ઝટકો! T20 બાદ હવે વનડે કેપ્ટનશીપ પણ જશે? આ ખેલાડી લેશે જગ્યા
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Embed widget