શોધખોળ કરો

પ્રણવ મુખર્જીની સરકારને સલાહ- રસ્તા પર ઉતરેલા યુવાઓના વિચારો મહત્વના

પ્રણવ મુખર્જીએ કહ્યું કે કેટલાક મહિનાઓમાં અલગ-અલગ મુદ્દાઓ પર લોકો રસ્તાઓ પર ઉતર્યા. ખાસ કરીને યુવાઓએ જરૂરી મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સંવિધાનમાં તેમની આસ્થા દિલને સ્પર્શનારી છે.

નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઈશારામાં સરકારને સલાહ આપતા કહ્યું કે રસ્તાઓ પર ઉતરેલા યુવાઓના વિચારો પણ મહત્વના છે. ભારતની સંસ્કૃતિ બધાને સાથે લઈને ચાલવાની છે. નાગરિકતા સંશોધન કાયદાનો ઉલ્લેખ કર્યા વગર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે કેટલાક મહિનાઓમાં અલગ-અલગ મુદ્દાઓ પર લોકો રસ્તાઓ પર ઉતર્યા. ખાસ કરીને યુવાઓએ જરૂરી મુદ્દાઓ પર પોતાનો અવાજ ઉઠાવ્યો છે. સંવિધાનમાં તેમની આસ્થા દિલને સ્પર્શનારી છે. મુખર્જીએ વિરોધ પ્રદર્શનો પર કહ્યું કે, 'મારું માનવું છે કે દેશમાં શાંતિપૂર્ણ આંદોલનોની અત્યારની લહેર એકવાર ફરી આપણી લોકશાહીનાં મૂળને ઊંડા અને મજબૂત કરશે.' પ્રણવ મુખર્જીનાં આ નિવેદને ભાજપ માટે અસહજ સ્થિતિ પેદા કરી છે, કેમકે તેમના વિશે માનવામાં આવતુ રહ્યું છે કે તેઓ મોદી સરકાર પ્રતિ નરમ વલણ રાખે છે. પીએમ મોદી અને તેમની વચ્ચે ઘણા સારા સંબંધો છે અને એટલા સુધી તેઓ નાગપુરમાં આરએસએસનાં એક કાર્યક્રમમાં પણ હાજર રહી ચુક્યા છે જેના પર કૉંગ્રેસ હંમેશા પ્રહાર કરે છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદો હોય કે એનઆરસી અથવા યૂનિવર્સિટીમાં ફીસ વૃદ્ધિનો મુદ્દા વિરોધ પ્રદર્શન અને પોતાનું મંતવ્ય જાહેર કરવા દેશભરમાં લોકો રસ્તાઓ પર ઉતર્યા છે જેમાં મોટાભાગનાં યુવા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું કે, સામાન્ય મંતવ્ય લોકશાહીની જીવન રેખા છે. લોકશાહીમાં તમામની વાત સાંભળવા, વિચાર વ્યક્ત કરવા, વિમર્શ કરવા, તર્ક-વિતર્ક કરવા અને અહીં સુધીની અસહમતિનું મહત્વનું સ્થાન છે.' તેમણે કહ્યું કે, 'મારું માનવું છે કે દેશમાં શાંતિપૂર્ણ આદોલનની અત્યારની લહેર એકવાર ફરી લોકશાહીનાં મૂળ અને મજબૂત બનાવશે.'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા

વિડિઓઝ

Somnath Temple: સોમનાથ મંદિર પર આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતાં PM મોદીએ લખ્યો બ્લોગ
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Bagdana Controversy: બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર
Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
ગાંધીનગરમાં ટાઈફોઈડનો વિસ્ફોટ: 152 દર્દી દાખલ, 2 બાળકોના મોતથી ફફડાટ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
દુનિયા પર સંકટના વાદળો! શું 2026 માં સોનું જ બચાવશે ? રોકાણકારો માટે મોટી સલાહ
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
બગદાણા હુમલા કેસને લઈ મોટા સમાચાર,  કોળી સમાજના દિગ્ગજ નેતાઓ મુખ્યમંત્રીને મળ્યા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: SC/ST/OBC કેટેગરીના ઉમેદવારો માટે ખુશીના સમાચાર, સરકારી નોકરીમાં મેરિટને....
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
11 જાન્યુઆરીએ ગુજરાતની મુલાકાત લેશે PM મોદી,સોમનાથ સ્વાભિમાન મહોત્સવમાં લેશે ભાગ
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
IPL 2026: બાંગ્લાદેશની અવળચંડાઈ, IPL પ્રસારણ પર લગાવ્યો પ્રતિબંધ  
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
8th Pay Commission: 8મું પગાર પંચ ક્યારથી થશે લાગુ, સરકારી કર્મચારીઓને કેટલું મળશે એરિયર્સ ?
Embed widget