શોધખોળ કરો

ઈતિહાસમાં પ્રથમ વખત CMએ જનતા પાસેથી બદલો લેવાની વાત કહીઃ યોગીના નિવેદન પર પ્રિયંકાનો પ્રહાર

યોગી આદિત્યનાથના નિવેદનને લઈ પ્રિયંકાએ કહ્યું, ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીએ બદલો લેવાની વાત કરી છે.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાનૂને લઈ પૂરા દેશમાં વિરોધ અને સમર્થનમાં રેલીઓ થઈ રહી છે. આ દરમિયન ઉત્તર પ્રદેશમાં ગત સપ્તાહે થયેલી હિંસા બાદ રાજનીતિમાં સતત ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું, અમે રાજ્યપાલને એક ચિઠ્ઠી સોંપી છે. અમે કહ્યું છે કે રાજ્ય સરકારે પોલીસ તરફથી અરજાકતા ફેલાવવાનું કામ કર્યં છે. યોગી આદિત્યનાથના નિવેદનને લઈ પ્રિયંકાએ કહ્યું, યોગી કહે છે કે તેઓ જનતાથી બદલો લેશે. પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીએ આવું નિવેદન આપ્યું છે. બિજનૌરમાં દૂધ લેવા જઈ રહેલા છોકરાની ગોળી મારી હત્યા કરી દેવમાં આવી, હોસ્પિટલમાં સહાય ન કરવામાં આવી, પોલીસે દબાણ કરીને ઘરની પાસે દફનાવવા બદલે 20 કિલોમીટર દફનવિધિ કરાવી. 21 વર્ષીય સુલેમાન UPSCની તૈયારી કરતો હતો. થોડા દિવસો પહેલા ઘરે આવ્યો હતો અને મસ્જિદ પાસે ઉભો હતો ત્યારે પોલીસ ઉઠાવીને લઈ ગઈ. તેને ગોળી મારવામાં આવી હતી. પોલીસે દબાણ કરીને મામલો નોંધવા ન દીધો. પ્રિયંકાએ કહ્યું, મુખ્યમંત્રીએ બદલો લેવાનું જે નિવેદન આપ્યું છે તેના પર પોલીસ અડગ છે. ઈતિહાસમાં પ્રથમ વખત મુખ્યમંત્રીએ બદલો લેવાની વાત કરી છે. કૃષ્ણ ભગવાનનો વેશ છે, ભગવાન રામ કરૂણાનું પ્રતીક છે, શિવજીની બારાતમાં બધા નાચે છે.  દેશમાં બદલાની કોઈ પરંપરા નથી. શ્રીકૃષ્ણે તેમના પ્રવચનમાં ક્યારેય બદલાની વાત નથી કરી. યોગીએ ભગવો ધારણ કર્યો, આ ભગવો તમારો નથી. ભગવો દેશની આધ્યાત્મિક આસ્થાનું ચિન્હ છે. તેમાં બદલાની ભાવનાને કોઈ સ્થાન નથી. કોંગ્રેસ મહાસચિવે કહ્યું, મારી સુરક્ષાનો સવાલ જ નથી, તેના પર ચર્ચા કરવાની જરૂર નથી. અમે આમ આદમીના સવાલ ઉઠાવી રહ્યા છીએ. નાગરિકતા કાયદો બંધારણની વિરુદ્ધ છે. ખેતરમાં કામ કરતાં મજૂરો પાસે દસ્તાવેજો માંગશો તો ક્યાંથી લાવશે. મહારાષ્ટ્ર મંત્રીમંડળ વિસ્તરણઃ કોંગ્રેસ ધારાસભ્યના શપથ ગ્રહણ દરમિયાન ગુસ્સે થયા રાજ્યપાલ, જાણો કારણ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
Rain: વલસાડમાં ભારે વરસાદથી લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી, પાણીમાં રહેવા મજબૂર લોકો
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
વિશ્વભરમાં દર વર્ષે 26 લાખ લોકોના મૃત્યુનું કારણ બની રહ્યું છે દારૂ, આખરે તેની લત કેવી રીતે લાગે છે?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
T20 World Cup 2024: બાર્બાડોસની પીચની માટી ખાવાના નિર્ણય પર રોહિત શર્માએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Embed widget