શોધખોળ કરો

કામની વાતઃ પાસપોર્ટને કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે આ રીતે કરો લિન્ક, વિદેશ જવામાં નહીં પડે તકલીફ

અભ્યાસ, જૉબ કે પછી ટૉક્યો ઓલિમ્પિક રમતોમાં પાર્ટિસિપેટ કરવા માટે વિદેશ જનારા લોકોને પોતાના પાસપોર્ટની સાથે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને લિંક કરાવવુ અનિવાર્ય રહેશે.

નવી દિલ્હીઃ કોઇપણ વિદેશ યાત્રા કરવા માટે વેક્સિનેશન સર્ટિફિકેટ ખુબ જરૂરી થઇ ગયુ છે. આને લઇને તમામ દેશોના પોતાના અલગ અલગ નિયમ છે. વળી, ગયા મહિને કેન્દ્ર સરકારે કૉવિડ-19 વેક્સિનેશનને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી હતી. જે અનુસાર, અભ્યાસ, જૉબ કે પછી ટૉક્યો ઓલિમ્પિક રમતોમાં પાર્ટિસિપેટ કરવા માટે વિદેશ જનારા લોકોને પોતાના પાસપોર્ટની સાથે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને લિંક કરાવવુ અનિવાર્ય રહેશે. જો તમે કોઇપણ અભ્યાસ કે પછી નોકરીના સિલસિલામાં વિદેશ જવા ઇચ્છો છો તો તમારે પણ આની જરૂર પડશે. એટલા માટે અમે તમને બતાવી રહ્યાં છીએ કઇ રીતે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે પાસપોર્ટને લિન્ક કરી શકાય છે. 

આ રીતે પાસપોર્ટને કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે કરો લિન્ક-
લિન્ક કરવા માટે સૌથી પહેલા cowin.gov.in વેબસાઇટ પર જાઓ. 
અહીં લૉગીન કરીને raise a issueના ઓપ્શનને સિલેક્ટ કરી દો. 
આટલુ કર્યા બદા અહીં પાસપોર્ટનો ઓપ્શન સિલેક્ટ કરો. 
અહીં ડ્રૉપ ડાઉન મેનૂમાંથી પર્સનને સિલેક્ટ કરો. 
આટલુ કર્યા બાદ પાસપોર્ટ નંબર એન્ટર કરો. 
હવે છેલ્લે તમામ ડિટેલ્સ નાંખીને સબમીટ કરી દો. 
આટલુ કર્યા બાદ થોડીવારમાં તમને પાસપોર્ટ લિન્કની સાથે નવુ કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ મળી જશે. 
આ નવા સર્ટિફિકેટને તમે ડાઉનલૉડ અથવા તો સેવ કરીને રાખી શકો છો. 

પાસપોર્ટ અને સર્ટિફિકેટમાં એકસરખી જ હોવી જોઇએ ડિટેલ- 
અહીં ધ્યાન આપવાની બાબત એ છે કે વેક્સિનેશન સર્ટિફિકેટમાં પાસપોર્ટ નંબર લિન્ક કરવા માટે કેન્ડિડેટની ડિટેલ્સ એકસરખી જ હોવી જોઇએ. માની લો જો સર્ટિફિકેટમાં તમારુ નામ પણ ખોટુ છે તો આના પોર્ટલ પર જઇને કરેક્ટ કરી શકો છો. પરંતુ યાદ રહે કે અહીં નામ બદલવાનો ઓપ્શન ફક્ત એકવાર જ મળે છે, એટલે તમારે એકદમ ધ્યાનથી કામ કરવાની જરૂર છે.અભ્યાસ, જૉબ કે પછી ટૉક્યો ઓલિમ્પિક રમતોમાં પાર્ટિસિપેટ કરવા માટે વિદેશ જનારા લોકોને પોતાના પાસપોર્ટની સાથે કૉવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટને લિંક કરાવવુ અનિવાર્ય રહેશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
દિલ્હી એરપોર્ટ પર Indigo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ; વિશાખાપટ્ટનમથી આવી રહ્યું હતું વિમાન
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ભારત રશિયા પાસેથી ખરદીશે S-400 ડિફેન્સ સિસ્ટમ, DAC એ આપી મંજૂરી 
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ
ઢાબા-રેસ્ટૉરન્ટવાળા માટે મોટા સમાચાર, દિલ્હીમાં કૉમર્શિયલ LPG નો નવો નિયમ, આ આધાર પર મળશે ગેસ

વિડિઓઝ

Harsh Sanghavi : લોકડાઉનની અફવાથી દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની લોકોને અપીલ
Gujarat Weather : ગુજરાતમાં માવઠાની આગાહી, કઈ તારીખે ક્યાં પડશે માવઠું?
Gujarat Local Body Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈ મોટા સમાચાર
Gujarat Govt : ખેડૂતોના હીતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને મોટી રાહત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
ગુજરાતમાં ખાતર,ગેસ અને પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક, લોકડાઉનની અફવા ફેલાવનાર સામે થશે કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
સુરતના સોલાર ઉદ્યોગ પર યુદ્ધની માઠી અસર: ₹25,000 કરોડના ઓર્ડર અટવાયા, નફો તો દૂર મૂડી બચાવવી પણ મુશ્કેલ
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
ગુજરાતના ખેડૂતો તૈયાર થઈ જાવ! 1લી એપ્રિલથી ટેકાના ભાવે પાક વેચવા માટે નોંધણી શરૂ, જાણો તારીખ અને નિયમો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Patan News: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના વખાણ કરતા રાજકારણમાં ગરમાવો
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Ayodhya: અયોધ્યાના રાજઘાટ ખાતે મહાયજ્ઞ સ્થળે લાગી ભીષણ આગ; ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
Iran War: યુદ્ધની વચ્ચે ગુજરાતના માછીમારો ઈરાનમાં ફસાયા, સ્વદેશ પરત ફરવા માંગી મદદ
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
કેમ રતન ટાટાનું સપનુ રહી ગયું અધૂરું? આખરે Tata Nano બંધ થવા પાછળનું કારણ શું હતું?
Embed widget