શોધખોળ કરો

Prophet Muhammad Row: પશ્ચિમ બંગાળમાં હિંસા પર મોટી કાર્યવાહી, હાવડા બાદ વધુ એક જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ બંધ

પશ્ચિમ બંગાળના હાવડા(Howrah) જિલ્લા બાદ હવે અફવાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે 14 જૂને સવારે 6 વાગ્યા સુધી મુર્શિદાબાદના બેલડાંગા(Beldanga)માં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.

West Bengal Protest:પશ્ચિમ બંગાળના હાવડા(Howrah) જિલ્લા બાદ હવે અફવાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે 14 જૂને સવારે 6 વાગ્યા સુધી મુર્શિદાબાદ(Murshidabad) ના બેલડાંગા(Beldanga)માં ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. અગાઉના દિવસે, વિરોધ વચ્ચે પશ્ચિમ બંગાળ(West Bengal)ના હાવડા જિલ્લામાં (Internet Service Suspended) 13 જૂને સવારે 6 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, હિંસા બાદ હાવડા પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. હાવડાના નવા પોલીસ કમિશનર IPS પ્રવીણ ત્રિપાઠી(Praveen Tripathi) હશે અને હાવડા ગ્રામ્યના નવા SP સ્વાતિ બંગાલિયા(Swati Bhangalia) હશે. હાવડાના વર્તમાન કમિશનર સી. સુધાકર(C Sudhakar)ને કોલકાતાના જોઈન્ટ સીપી બનાવવામાં આવ્યા છે.


તમને જણાવી દઈએ કે શુક્રવારે પશ્વિમ બંગાળ(West Bengal Protest)માં સેંકડો પ્રદર્શનકારીઓએ પયગંબર મોહમ્મદ (Prophet Muhammad) વિશે ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રસ્તાઓ અને રેલવે ટ્રેક બ્લોક કરી દેવામાં આવ્યા હતા. પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. અનેક જગ્યાએ આગચંપી પણ કરવામાં આવી હતી. તે જ સમયે, હાવડાના ઘણા વિસ્તારોમાં કલમ-144 લાગુ કરવામાં આવી છે.


પ્રદર્શન દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસા

આ સિવાય હાવડાથી ચાલતી ઘણી ટ્રેનો પણ શનિવાર માટે રદ કરવામાં આવી છે. દેખાવકારોએ પંચલા અને ધુલાગઢમાં રસ્તાઓ પર ટાયર સળગાવ્યા હતા, જ્યારે ઉલુબેરિયામાં એક પોલીસ મથકને સળગાવી દેવામાં આવ્યું હતું. તે જ સમયે, પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી માટે ભાજપના ભૂતપૂર્વ નેતાઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. વિરોધને જોતા, પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં ઈન્ટરનેટ સેવાઓ 13 જૂને સવારે 6 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. તે જ સમયે, મુર્શિદાબાદના બેલડાંગામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Embed widget